________________
લોકોએ કહ્યું : તમારા પટ્ટાને લઈને વાંકુ બોલતો હતો છતાં અમે કે જો તેમાંથી વિરક્ત ન થઈને તેમાં જ મન રાખીશું તો પાછું અનંત કંઈ કરતા નહોતા. પણ જ્યારે એણે તમારો પટ્ટો કાઢી ફેંકી દીધો દુઃખ ભોગવવું પડશે. માટે બ્રહ્મચર્યવ્રત હોય તે દિવસે પોતાનું ત્યારે અમે માર્યો. રાજાએ કહ્યું-એમ જ કરવું હતું. હું મન પણ તેમાં ન જવું જોઈએ. એ લક્ષમાં રાખવા જેવું છે. પરમ
રાજાનો પટ્ટો હતો ત્યાં સુધી લોકો તેને પજવી ન શક્યા. કપાળદેવે “નીરખીને નવયૌવના...”માં કહ્યું છે : “પાત્ર થવા જ્યારે પટ્ટો નાખી દીધો ત્યારે પજવ્યો. તેમ જ્ઞાનીની આજ્ઞામાં ૬ સેવા સદા, બ્રહ્મચર્ય અતિમાન.” માટે એ બ્રહ્મચર્યવ્રત, આત્માનું રહેનારનો કોઈ વાળ વાંકો ન કરે. આજ્ઞા મૂકે ત્યારે કમ પજવે. : હિત કરવું હોય તેણે પાળવું જોઈએ. શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી કે
મનથી વ્રતનું પાલન કરવું વિષયોના અનુયાયી
જો આ વ્રત હોય તો સંસારથી છૂટવું સહેલું છે. કેમકે પૂજ્યશ્રી કહે : : સારું સારું ખાય તે પણ એક ભોગને અર્થે, સારાં કપડાં પહેરે તે પરમકૃપાળુદેવનું પણ એક ભોગને અર્થે, બીજું બધું પણ ભોગને અર્થે જીવ કરે છે. નામ વગોવાય ? અને જો ભોગથી વિરક્ત થયા હોઈએ તો સંસારમાં કંઈ ખાવાની, તેવું વર્તન રાખવું પીવાની, ઓઢવાની બઘી ઇચ્છાઓ નષ્ટ થઈ જાય છે. એ વ્રત નહીં. પોતે જ્ઞાની હોય, પછી ભલેને જીવ સંસારમાં રહેતો હોય, તો પણ તે સાધુ પરમકૃપાળુ ની : જેવો જ છે. માટે મનથી એ વ્રત પાળવું જોઈએ. જેમ ચોવિહાર આજ્ઞાએ વર્તવું કરે તો મહિનામાં પંદર ઉપવાસનું ફળ મળે છે. તેમ આમાં પણ અને તે જોઈને છે. જો દિવસમાં પણ બ્રહ્મચર્ય પાળવાનો નિયમ હોય તો મહિનામાં બીજા પણ વર્તે પંદર દિવસ બ્રહ્મચર્યનું ફળ મળે છે. નિયમ જેટલો પળાય તેટલો તેવું કામ કરવું. લેવો; પણ પાળવો બરાબર જોઈએ. એક પોતાના આત્માનું હિત પોતે કહે કે અમે થાય, એટલા માટે એક આત્માર્થનો જ લક્ષ રાખવો. શ્રીમદ્ રાજચંદ્રના
બ્રહ્મચર્યવ્રતથી વાંચન વિચારમાં સ્થિરતા અનુયાયી છીએ,
એ વ્રત, વાંચન-વિચાર આદિમાં મન બરાબર રહે, તે પણ પંચેન્દ્રિયના
માટે લેવાનું છે. માટે તે દિવસે સારા ભાવ રાખવા. અને આ વિષયોમાં લીન
સંસારમાં જન્મ, જરા, મરણાદિ નાશ થાય તે જ આ ભવમાં કરવું. રહે તો પછી
બીજું કરવાથી તો બહુ દુઃખ પામ્યો. માટે જેમ બને તેમ આ તેમને પંચેન્દ્રિય
સંસારમાંથી છુટાય તે જ કામ કરવું. બીજું બધું નાશવંત છે. એક વિષયોના અનુયાયી કહેવા કે શ્રીમદ્ રાજચંદ્રના અનુયાયી? કોના
ઘર્મ સાથે આવશે. એ માટે “મોક્ષમાળા”માં જે બ્રહ્મચર્યની નવ અનુયાયી કહેવા? માટે તેમની આજ્ઞા પ્રમાણે વર્તીને ખરા અનુયાયી
વાડો છે, તે પણ મોઢે કરી લેવી. અને ‘પ્રવેશિકા'માં પણ બ્રહ્મચર્ય થવું. મોહ ઓછો કરવો, એ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
વિષેના શિક્ષાપાઠ છે, તે વિચારવાં. આ વ્રત મોહ-રાગ ઓછો બ્રહ્મચર્ય
કરવા માટે છે. એ લક્ષમાં રાખી તે વ્રતના દિવસે ભક્તિ વાંચનમાં પૂજ્યશ્રી–આ સંસારમાં જન્મમરણાદિ દુઃખ રહ્યાં છે. : ચિત્ત રાખી, વિષયો પ્રત્યે ચિત્ત ન જાય, એ લક્ષમાં રાખવું. તેને ટાળવા માટે કંઈ ને કંઈ વ્રત લેવું જોઈએ. બ્રહ્મચર્ય શા માટે
ફરી આવો યોગ મળવો દુર્લભ પાળવું? આત્માને અર્થે. પાંચ ઇન્દ્રિયોના વિષયો ભોગવ્યાથી,
કંઈ પણ વાંચવાનું, વિચારવાનું, યાદ કરવાનું રાખવું. અનંતકાળથી જીવે જન્મ મરણ કર્યા છે. માટે જે દિવસે બ્રહ્મચર્ય
વખત નકામો ન ગુમાવવો. વાંચન, મનન અને નિદિધ્યાસન પાળવાનું છે, તે દિવસે સાધુની જેમ રહેવું. એક પરમકૃપાળુદેવ
(ભાવના ભાવવી) કરવાનું રાખવું. આ મનુષ્યભવ નકામો ન સિવાય કોઈ બીજાની ઇચ્છા કરવી નહીં. આ વ્રત શરીરથી પળાય
જાય. ફરી આવો યોગ મળવો દુર્લભ છે. મનુષ્યભવ, તેમાં ઉચ્ચ છે, પણ મન તેમાં લેશમાત્ર ન જવું જોઈએ. તે દિવસે ભક્તિ,
કુળ, સદગુરુનો યોગ અને બોઘ સાંભળવાનું પણ મન થાય વાંચન કરીને સારા ભાવ રાખવા. અનંતકાળથી આ વિષયોમાં એવો યોગ કરી ન મળે. માટે આત્માર્થે આ મનુષ્યભવ સફળ જ રહ્યાથી, અનંતકાળથી દુઃખ ભોગવવું પડ્યું છે. અને હવે પણ
૧૬૦