________________
કુળ, જ્ઞાની પુરુષની આજ્ઞા મળવી બહુ દુર્લભ છે. તે બધું આપણને યુવાવયમાં કરવી જોઈએ. સુખદુઃખ પૂર્વોપાર્જિત પ્રમાણે આવે છે. મળ્યું છે તો હવે જ્ઞાની પુરુષની આજ્ઞામાં બિલકુલ ખોટ ન આવવા | દુઃખ વિના પ્રયોજને આવે છે, તેમ સુખ પણ વિના પ્રયોજને આવે દેવી. પરમકૃપાળુદેવની સામે ઊભો રહી પ્રતિજ્ઞા કરે કે હે ભગવાન! છે. આટલી જીવને શ્રદ્ધા-વિશ્વાસ આવી જાય તો શાંતિ રહે. પણ હવેથી ફલાણું અકાર્ય ન કરું. અને પછી જો આજ્ઞાનું ઉલ્લંઘન કરે : જીવ ફોગટ માથાં મારે છે, ત્યાં દુઃખી થાય છે. તો પાછો ચાર ગતિમાં ભટકે. આજ્ઞા વગર વૈરાગ્ય આવે નહીં,
આત્માનો કદી નાશ નથી ભક્તિમાં રસ આવે નહીં, આત્માનું કંઈ પણ હિત થાય નહીં.
શુભ અને અશુભ બેય કર્મ છે. બેયમાં સુખ નથી. સુખ માટે જ્ઞાની પુરુષોની આજ્ઞાનું ધ્યાન રાખી આરાઘન કરવું જોઈએ.
જુદી વસ્તુ છે. આત્માનું ભાન જીવને લક્ષમાં નથી. આત્મા સારાં પુસ્તકો વાંચવાની ટેવ પાડવી
પરમાનંદરૂપ છે. જે થાય તે જોયા કરવું. આત્માનો કદી નાશ પૂજ્યશ્રી–સન્શાસ્ત્ર વાંચવાની ટેવ પાડવી. કોઈ વાતો થાય નહીં. અનંતકાળથી મર્યો નથી તો હવે શું કરવાનો છે? કરતા હોય, પણ આપણે મનમાં “સહજાત્મસ્વરૂપ પરમગુરુનું આત્મા તો દેહથી જુદો-ભિન્ન છે. સંયોગોને મારા માન્યા છે, એ રટણ કરવું. જેમ નાનું બાળક હોય તેને ઘાવણ છોડાવવા માટે તો નાશવંત છે. આત્મા પરમાનંદરૂપ છે. દેહને પોષ પોષ કરે છે. પ્રથમ સાકર અને ઘી ચટાવે છે, ત્યારે તે બાળક તેને પાછું ? એ તો નાખી દેવાનો છે. અત્યારે વેઠિયા જેવી દશા છે. શરીરની મોઢામાંથી બહાર કાઢી દે છે. પણ રોજ આપવાથી ઘીમે ઘીમે તે હું વેઠ કરે છે. ખબર નથી એટલે શું કરે? જ્ઞાનીએ દયા કરી છે. બાળકને તેમાં સ્વાદ આવે છે એટલે આંગળી પણ ભેગી ચાવી નાખે છે. તેમ પહેલાં તો સારાં પુસ્તકો વાંચવાનું ન ગમે, પણ ઘીમે ઘીમે ટેવ પાડે તો પછી બીજા પુસ્તકો વાંચવાનું મન જ ન થાય, સારા ઘર્મના પુસ્તકો જ ગમે. માટે સારાં પુસ્તકો વાંચવાની ટેવ પાડવી.
પ.પૂ.પ્રભુશ્રીજીનો બોઘ અમૂલ્ય ઘન પ્રભુશ્રીજીનો હસ્તલિખિત બોઘ બતાવતાં પૂજ્યશ્રી કહે–
આ અહીં અમૂલ્ય ઘન એકઠું કર્યું છે. ત્યાં જઈને પણ તે વિચારવું. એક વખત વાંચી ગયા પછી, મેં તો વાંચી લીધું છે, ચામડીમાં મોહ કરશે તો પાછી ચામડી મળશે એમ ન કરવું. ફરી ફરી વાંચીએ તેમ નવા નવા ભાવો સ્કુરાયમાન પૂજ્યશ્રી–આ દેહ ઉપર જીવ મોહ કરે છે, તેને મારો માને થશે. ફરી ફરી વાંચવા, વિચારવા આજ્ઞા કરી છે. વખત મળે છે, તેની સારસંભાળ રાખે છે. પણ તેમાં છે શું? હાડ, માંસ, ત્યારે આ કામ કરવું. શીખ્યા છીએ તે પાછા ફેરવતા રહેવું. લોહી, મળ, મૂત્રાદિ ભરેલ છે. એવા ગંધાતા આ દેહ ઉપર જીવ મંદિરમાં કોઈ નહીં હોય તો આપણે ભગવાન સામે બોલી જવું.
મોહ કરી આત્માનું હિત કરતો નથી. આ ચામડિયા ઘંઘામાં જ પત્રો ભૂલવા નહીં.
પોતાનો અમૂલ્ય મનુષ્યભવ વ્યર્થ ગુમાવી બેસે છે. આ ચામડીમાં કરોડ રૂપિયા આપે તોપણ
મોહ કરશે તો ચામડી મળશે; અને જન્મમરણનાં દુઃખ ભોગવશે. મનુષ્યભવનું આયુષ્ય વધે નહીં
માટે આ ચામડિયા ગંધાતા દેહ ઉપરનો મોહ છોડીને એક આત્મા પૂજ્યશ્રી-કરોડ રૂપિયા આપે તોય મનુષ્યભવનું આયુષ્ય
ઉપર પ્રેમ કરવો. જેણે આત્મા જાણ્યો છે એવા પુરુષની આજ્ઞા વધે નહીં, એક સમય પણ. તો પછી આખા મનુષ્યભવની કેટલી પ્રમાણે વર્તી અને તેના ઉપર શ્રદ્ધા કરે તો આ જીવ પણ આત્માને કિંમત થાય? વિચાર કરે તો મફતમાં ન ગુમાવે. કોણ જાણે હવે જાણી શકે છે. પોતે પોતાને ભૂલ્યો છે માટે આ મનુષ્યપણાને કેટલું જીવવાનું છે!ચેતી જવું.
પશુપણામાં નહીં ગુમાવતાં યથાર્થપણે મનુષ્યદેહ સફળ કરવો. મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે. મનુષ્યનું આયુષ્ય સો : પશુ પણ પંચેન્દ્રિયના વિષયમાં રક્ત રહે છે. અને આપણે પણ વર્ષનું હોય, તેમાંથી ચાળીસ વર્ષ ઊંઘમાં જાય, ૨૦ વર્ષ બાળવયમાં તેમ જ વર્તીએ તો પશુ જ છીએ. મનુષ્યપણું સમજે તે જ મનુષ્ય જાય, ૨૦ વર્ષ વૃદ્ધાવસ્થામાં નકામાં જાય,અને બાકી ૨૦ વર્ષ છે. જ્ઞાનીએ મનુષ્યપણામાં શું કર્યું? તેવા આલંબનો પ્રત્યે જીવને યુવાવયના રહ્યાં, તેમાં મોહની ઘાડ પડે છે. ઘન કમાવવામાં, વિષયો પ્રવર્તાવવો. જ્ઞાની પુરુષની જે “સહજાત્મસ્વરૂપ પરમગુરુ” મંત્રની ભોગવવામાં, નાના પ્રકારની ઇચ્છામાં વહ્યાં જાય છે. ઘર્મ, ભક્તિ આજ્ઞા મળી છે, તેનું નિરંતર સ્મરણ કરવું.
૧૫૮