________________
સં.૨૦૦૩ કાવિઠા, સીમરડા, ભાદરણ વગેરે સ્થળોએ ભક્તિ
બોટાદ વગેરે સ્થળોની યાત્રા–શ્રાવણ વદ ૧૨થી ભાવ અર્થે ગમન તથા નિવાસ– ચિત્રસેન પદ્માવતી
શ્રી મોક્ષશાસ્ત્ર ઉપરથી તત્ત્વાર્થસાર નામે ગૂર્જર શીલ કથા-કાવ્યની સીમરડામાં પોષ સુદ ત્રીજે
પદ્યાનુવાદનો પ્રારંભ. શરૂઆત તથા કાવિઠામાં પોષ વદ તેરસે સમાપ્તિ – : સં.૨૦૦૮ કાર્તિક વદ ૧૪ની રાત્રે હુબલી તરફ યાત્રાર્થે ગમન તા.૨૩-૫-૪૭ થી તા.૧૬-૪૭ સુઘી ઉમરાટમાં
– ત્યાંથી માગશર સુદમાં બેંગ્લોર, મૈસુર, શ્રવણ સ્થિરતા.
બેલગોલા, ગુડિવાડા, વિજયવાડા તરફ વિચરવું - સં.૨૦૦૪ કાર્તિક પૂર્ણિમા પછી પગપાળા વિહાર કરી સંદેશર,
વિજયવાડાથી પોષ સુદ ૫ના રોજ નીકળી ભાંડુકજી, બાંધણી, સુણાવ, સીમરડા, આશી વગેરે સ્થળોએ
અંતરિક્ષજી થઈ ધૂળિયા જવું–ત્યાંથી અંજડમાં ફરી ચોમાસી ચૌદશ ઉપર આશ્રમ આગમન –
ચિત્રપટની સ્થાપના કરી પોષ સુદ પૂનમના રવાના વૈશાખ સુદ ૯ના રોજ કાવિઠા પ્રતિષ્ઠા
થઈ બડવાની, બાવનગજા, ઈન્દોર, બનેડિયાજી, મક પ્રસંગે ગમન.
શીજી, ઉજ્જૈન, માંડવગઢ, સિદ્ધવરકૂટ થઈ ઇન્દોર સં.૨૦૦૫ બ્રહ્મચર્યની નવવાડ વર્ણવતી સુંદર
આગમન – ઇન્દોરથી મહા સુદ ૬ના રવાના થઈ ગૂર્જર પદ્ય-રચના (૧૦ ગાથા) –
અજમેર, વ્યાવર, શિવગંજ થઈ મહા સુદ પૂનમે વૈશાખ સુદ ૧૩ થી શ્રી ચુનીલાલ
આહોર પહોંચવું–મહા વદ ૪થી પચાસેક મુમુક્ષુઓ મેઘરાજ સિંઘીની વિનંતીથી દોઢેક માસ
સાથે રાણકપુરની પંચતીર્થી (નારલાઈ, નાડોલ, આબુ માઉંટ ઉપર ઘણા મુમુક્ષુઓ સાથે
વરકાણા, મુશાળા મહાવીર) જોઘપુર, જેસલમેર, ભક્તિભાવ અર્થે નિવાસ- જેઠ વદ ૮
નાકોડા, જાલોર, સિવાણા દર્શન કરી ફરીથી ફાગણ ને રવિવાર (તા.૧૯-૪૯) અગાસ આશ્રમથી તાર
સુદ ત્રીજે આહોર આગમન અને ફાગણ વદ ૫ સુધી આવવાથી આશ્રમ પાછા ફરવું – શ્રાવણ સુદ ૨ થી
ભક્તિભાવ અર્થે સ્થિરતા–યાત્રા દરમ્યાન પણ બોઘ, “મોક્ષમાળા-પ્રવેશિકા'ની શરૂઆત.
અનુવાદ વગેરેની પ્રવૃત્તિ ચાલુ અને ‘તત્ત્વાર્થસારનો સં.૨૦૦૬ આશ્રમનું વાતાવરણ ક્લેશિત લાગવાથી પોષ સુદ
અનુવાદ આહોર મુકામે ફાગણ સુદ છઠ્ઠ સંપૂર્ણ. ૬, રવિવારે વિહાર કરી સીમરડા ગયા – શ્રી : સં.૨૦૦૯ મહા સુદ ૩ થી ચૈત્ર સુદ ૧૧ સુધી હવાફેર અર્થે મોતીભાઈ રણછોડભાઈ ભગતજીના ઘરે સાડા ત્રણ
નાસિક રહ્યા ચૈત્ર વદ ૮ થી પ્ર.વૈશાખ સુદ ૧૫ મહિના રોકાયા –તે દરમિયાન તા.૩૧-૧૨-૪૯ થી
સુધી પથરાડિયા, ભુવાસણ, આસ્તા, દેરોદ, નીઝર, ૧૯-૨-૫૦ (ફાગણ સુદ ૩) સુઘીમાં ‘લઘુયોગ
સડોદરા, ઘામણ, સુરત તરફ વિચર્યા–તે દરમિયાન વાસિષ્ઠસાર'ની ગૂર્જર પદ્ય-રચના–ફાગણ વદ ૩થી
આસ્તા ગામમાં સ્વહસ્તે મંદિરનું ખાતમુહૂર્ત–પ્ર. જેઠ વદ ૫ દરમિયાન “સમાધિ-શતક' ઉપર વિસ્તૃત
વૈશાખ વદ ૧થી શ્રી મનહરભાઈ કડીવાળાની વિવેચન—ચૈત્ર વદ ૫ (પરમકૃપાળુદેવની નિર્વાણ
વિનંતિથી દરિયાકિનારે ડુમસમાં ૧૮ દિવસ સુધી તિથિ) ઉપર ટ્રસ્ટીઓની વિનંતિથી આશ્રમમાં પુનઃ
નિવાસ – ફરીથી બીજી વાર કિ.વૈશાખ સુદ ૧૩ પ્રવેશ–ચૈત્ર વદ ૮થી ૧૨ સુધી ચાર દિવસ માટે
થી જેઠ સુદ ૬ સુઘી ૨૩ દિવસ માટે ડુમસમાં ઈડર સ્થિરતા–વૈશાખ સુદ અગિયારસે ચિત્રપટ
સ્થિરતા – આસો વદ રને દિવસે આશ્રમમાં શ્રી સ્થાપના અર્થે ઇન્દોર જવું તથા તે તરફની યાત્રા
રાજમંદિરમાં પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીજીના રંગીન કરી જેઠ સુદ ત્રીજે આશ્રમ પાછા આવવું–મહા વદ
ચિત્રપટની સ્વહસ્તે સ્થાપના. ૧થી ભાદરવા વદ ૧૨ દરમ્યાન દશવૈકાલિક સૂત્રનો : સં.૨૦૧૦ કાર્તિક સુદ ૭ની સાંજે ૪-૦૦ વાગ્યે પ્રભુશ્રીજીના દોહરા છંદમાં ગૂર્જર અનુવાદ– દશેરાના દિવસે
બોઘની તપાસણીનું કામ સંપૂર્ણ કરી ૫-૪૦ વાગ્યે પ્રભુશ્રીજીનો ઉપકાર દર્શાવતું “અહો અહો ઉપકાર
શ્રી રાજમંદિરમાં પરમ કૃપાળુદેવના ચિત્રપટ સમક્ષ પ્રભુશ્રીના” કાવ્યનું સર્જન.
કાયોત્સર્ગ મુદ્રામાં સમાધિપૂર્વક દેહત્યાગ. સં.૨૦૦૭ કાર્તિક વદમાં વવાણિયા તરફ યાત્રાર્થે ગમન
- શ્રી અશોકભાઈ જૈન, અગાસ આશ્રમ મોરબી, રાજકોટ, જૂનાગઢ, પાલીતાણા, સોનગઢ,
૧૩૧