________________
અઠ્ઠાઈ સૂવા માટે નથી પણ ભક્તિ માટે છે શું કરવું કે પછી બીજા દિવસો ઉપર પણ તેની અસર થાય. બોલતાં શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસમાં અઠ્ઠાઈ કરવાની
વિચાર કરીને બોલવું કે આમ બોલીશ તો મને લાભ છે? લાભ આજ્ઞા લેવા ગઈ ત્યારે –
તો નથી, તો મારે બોલવું નથી. બોલવાનો અભ્યાસ બહુ ઓછો પૂજ્યશ્રી—“બાર ભાવના વિચારવી. રોજ એક ભાવના
રાખવો. ખાસ મૌનપણું તો કયું કહેવાય કે દેહ અને આત્મા જુદો માં ચિત્ત રાખવું. બાર ભાવનામાં ચિત્ત રહેશે તો ખરી અઠ્ઠાઈ
માનવો તે છે. મારે પણ એવો અભ્યાસ કરવાને માટે મૌન રહેવું થઈ કહેવાય. જીવ ક્યાં જાય છે? ઠીક છે આ તો દેહને આપવું
છે. મૌન રહીને મારે આત્માના વિચાર કરવા છે; આર્તધ્યાન કે છે. જીવ તો અણાહારી છે. માટે પ્રેક્ટિસ કરવી છે. કોઈ વખત
સંકલ્પ વિકલ્પ કરવા નથી. તો મૌનપણું સફળ થાય. વિના ગળું પકડાઈ જાય, મંદવાડ આવ્યું ન ખવાય, તો પ્રેક્ટિસ હોય તો હું ખપનું બોલવું નહીં અને આત્માના વિચાર કરવા. માટે કોઈ કંઈ નહીં એમ થાય. અઠ્ઠાઈ સૂવા માટે કરવી નથી, પણ ભક્તિ કે વાતો કરતો હોય તો સાંભળવા ન બેસવું.” માટે કરવી છે. નિવૃત્તિ મળે. ખાવાનું ન હોય તો શાંતિ રહે. ખાસ જેટલો પ્રેમ સંસારમાંથી ઊઠે તેટલો આત્મામાં લાગે લક્ષ રાખવાનો છે કે આર્તધ્યાન ન થવા દેવું. ખાવાપીવાના : સંવત ૨૦૦૮ માગશર વદ ૯ મૈસુર જતાં – વિચાર ન કરવા. એવા વિચાર આવે તો બળ કરવું. ક્યાં આત્માનો
પૂજ્યશ્રી “જવાનું છે? ગમે ત્યાં ગાડીમાં બેઠા બેઠા ખાવાનો સ્વભાવ છે? તે તો અણાહારી છે. આ તો દેહનું કામ છે.
પણ સ્મરણ કરવું. આડું અવળું ન જોવું. ઠેઠ સુધી ગાડીમાં બેઠા તું તારા કામમાં રહે. “છૂટે દેહાધ્યાસ તો નહિં કર્તા તું કર્મ.” બેઠા સ્મરણ કરીએ તો કેટલીયે માળા થઈ જાય. સ્મરણમાં ચિત્ત દેહાધ્યાસ છોડવા માટે કરવું છે. લક્ષ સ્મરણમાં રાખવાનો છે.
રાખવું. સમકિત કરી લેવાનું છે.” આર્તધ્યાન ન થાય તે બરાબર લક્ષ રાખવો. ગોખવાનું, વાંચવાનું,
મેં પૂછ્યું. અહીં હોઈએ ત્યારે તો એમ થાય કે બીજે પણ વિચારવાનું રાખવું. મનને નવરું ન રહેવા દેવું. સાઘન બઘાં : ભક્તિ વગેરે કરીશું, પણ નિમિત્ત મળે ત્યારે તણાઈ જવાય છે. કરવા જેવા છે પણ “નિશ્ચય રાખી લક્ષમાં સાઘન કરવા સોય.”
પૂજ્યશ્રી-અનાદિકાળનો અભ્યાસ છે. પાણી ઢાળમાં બને તેટલું કરવાનું છે. ખાસ કરવાનું આત્મા માટે છે. અઠ્ઠાઈ કરે જાય છે તેમ. પણ પહેલેથી નિશ્ચય કર્યો હોય કે મારે એમ કરવું જ ને પછી સૂઈ રહે, ખાઉં ખાઉં થાય તો કર્મ બંઘાય. બાર છે, તો પછી નિમિત્ત પણ એવાં ગોઠવે અને અભ્યાસ રાખે. ભાવનામાંથી એક એક ભાવના રોજ આખો દિવસ લક્ષમાં રાખવી.
આજે શાંતિસ્થાનમાં આવ્યું હતું કે કસરત કરવાની છે. પુરુષાર્થ વાતોમાં વખત ન ગુમાવવો.”
કરે અને અભ્યાસ કરે તો જેમ પાણી નીચું જતું હોય તેને પુરુષાર્થ બોલવાનો અભ્યાસ બહ ઓછો રાખવો ; કરીને પંપથી ઊંચું ચઢાવે છે, તેમ જેટલો પ્રેમ સંસારમાંથી ઊઠે મૌન રહેવાની આજ્ઞા લેવા ગઈ ત્યારે –
તેટલો એમાં લાગે છે. પુરુષાર્થની જરૂર છે.” પૂજ્યશ્રી–“મૌન રહેવું સારું છે. પણ તે શા માટે રહેવું છે? મારા આત્મા માટે. માન ન કરવું કે ફલાણો મૌન રહેતો નથી, હું મૌન રહું છું. આમ કરે તો કર્મ બંઘાય. કર્મ છોડવા માટે મૌન રહેવું છે. સિદ્ધની દશાનું સ્મરણ કરવું. સિદ્ધ ક્યાં બોલે છે? મારો આત્મા પણ તેવો છે. મારો સ્વભાવ બોલવાનો નથી. આર્તધ્યાન ન થવા દેવું. વીસ દોહા, ક્ષમાપનાનો વિચાર કરવો. સ્મરણ કર્યા કરવું. મૌન રહેવું છે તે વિના-અપનું બોલવાની ટેવ છે તે છોડવા માટે મૌન રહેવું છે. મૌનને દિવસે ભક્તિ, ગોખવા, વાંચવામાં બોલવાની છૂટ હોય તો વાંધો નથી. પણ બીજે નથી બોલવું. ગમે તે નિયમ લે તેમાં કસોટી આવે ત્યારે વૈરાગ્યભાવ, સમભાવ રાખવો. એવું મૌનપણું
૧૦૧