________________
શ્રી બાવનગજામાં પૂ.શ્રી બ્રહ્મચારીજી
મુમુક્ષુ ભાઈ-બહેનો સાથે
બાવનગજ ત્યાંથી બાવનગજા ગયા. ત્યાં સાતપુડા પર્વતોની હાર છે. એક પર્વતમાં ૮૪ ફુટની શ્રી આદિનાથ ભગવાનની કાયોત્સર્ગ મુદ્રાની પ્રતિમા અર્ધી કોતરેલી છે. ગામનું નામ બડવાની છે. ત્યાંથી બાવનગજા છ માઈલ દૂર છે. ત્યાં દર્શન કરી ઇન્દોર આવ્યા.
૧૯૦