________________
પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની તીર્થયાત્રાના સંસ્મરણો
“સદ્ગુરુ ચરણ જહાં ઘરે, જંગમ તીરથ તેહ;
તે રજ મમ મસ્તક ચઢો, બાળક માંગે એહ.” સં. ૧૯૮૧ થી ૫.ઉ.૫.પૂ.પ્રભુશ્રીજીએ જે જે તીર્થસ્થળોની ક્ષેત્રસ્પર્શના કરી ત્યાં ત્યાં પૂ.શ્રી બ્રહ્મચારીજી સાથે હતા. પણ સં.૧૯૯રના વૈશાખ સુદ ૮ના દિવસે તેઓશ્રીનો દેહોત્સર્ગ થયા પછી પૂ. શ્રી બ્રહ્મચારીજીએ કયા વર્ષમાં ક્યાં ક્યાં યાત્રાર્થે ગમન કર્યું તેનું ક્રમશઃ વિવરણ નીચે પ્રમાણે છે. પૂજ્યશ્રી બ્રહ્મચારીજી બે ત્રણ વર્ષે યાત્રાએ પઘારતા. તે વખતે સો-બસોનો કે ક્યારેક ચારસો પાંચસોનોય સંઘ સાથે થઈ જતો હતો.
પ.પૂ.પ્રભુશ્રીજી
પૂ.શ્રી બ્રહ્મચારીજી
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ કાવિઠા.
સોએક મુમુક્ષભાઈબહેનો ત્યાં આવી પહોંચ્યા. શ્રી પુનશીભાઈ સં.૧૯૯૩ના કાર્તિક વદ ૪ના રોજ પૂ.શ્રી બ્રહ્મચારીજીએ તથા અમદાવાદથી શેઠ શ્રી જેસીંગભાઈ પણ ત્યાં આવ્યા હતા. કાવિઠાના મુમુક્ષભાઈઓની ઘણી આગ્રહભરી વિનંતીથી ૭૦
તે સમયે ઘંટિયા પહાડ ઉપર રહેવાની સગવડ નહોતી. પૂ.શ્રી ૮૦ મુમુક્ષભાઈઓ સાથે ત્યાં પઘારી ત્રણ દિવસની સ્થિરતા કરી
બ્રહ્મચારીજી સૌથી આગળ અને પાછળ સર્વ સંઘ સ્મરણમંત્રની હતી. તેમના સાનિધ્યમાં “શ્રીમદ રાજચંદ્ર મંદિરનું ખાતમુહર્ત ધૂન બોલતા ઘંટિયા પહાડ ઉપર આવી પહોંચ્યો. ત્યાં શ્રી સિદ્ધશિલા કરવામાં આવ્યું હતું.
સમક્ષ નમસ્કાર કરી બઘા બેઠા અને ભક્તિ ભજન કર્યાં. મહુડી, આંબે, વડ અને ઘોરી ભગતની દેરીએ, જ્યાં જ્યાં પરમકૃપાળુદેવે બોઘઘારા વર્ષાવેલી, તે સર્વ જગ્યાએ દર્શન ભક્તિનો લાભ લીધો હતો. તે સમયે પરમકૃપાળુદેવના પગલા માટે રૂપિયા ત્રણ હજારની ટીપ થઈ હતી.
કાવિઠાના મુમુક્ષુભાઈઓનો ઉત્સાહ ઘણો હતો. તેઓએ પૂ.શ્રીને જણાવ્યું કે અમારે માટે હવે આપ જ એક માર્ગદર્શક છો.
શ્રી સિદ્ધશિલા
સ્વમુખે “બૃહદ્રવ્યસંગ્રહ' - સંભળાવ્યો ઈડરની યાત્રા
પછી પૂ.શ્રી બ્રહ્મચારીજીએ સ્વમુખે “બૃહદ્ દ્રવ્ય સંગ્રહ’ સં.૧૯૯૩ના મહા સુદ ૧ને શુભ દિવસે પૂજ્યશ્રી
સંભળાવ્યો અને તેનું વિવેચન પણ કર્યું. સર્વ મુમુક્ષુઓએ મૌનપણે સિદ્ધપુર પથાર્યા. ત્યાં છ દિવસ રોકાઈ સાતમને દિવસે પગપાળા : એકાગ્રચિત્તે તેનું શ્રવણ કરી અત્યંત આનંદ અનુભવ્યો. વિહાર કરી ખેરાળુ, જ્યાં પ.પૂ.પ્રભુશ્રીજીએ ચોમાસું કરેલું ત્યાં
નીચે પુઢવી શિલા, કણિયા મહાદેવનું મંદિર, બીજા પહાડ ગયા. ત્યાંથી રાત્રે દસ વાગે પગપાળા વિહાર કરી તારંગાજી
ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું દેરાસર, દિગંબર મંદિર, પહોંચ્યા. ત્રણ દિવસ ત્યાં રોકાઈ ઈડર પધાર્યા.
રણમલની ચોકી, રૂઠી રાણીનું માળિયું, ભૂરાબાવાની ગુફા વગેરે ઈડર આવ્યા પછી આશ્રમમાં સમાચાર મોકલ્યા. જેથી સ્થળોએ જ્યાં જ્યાં પરમકૃપાળુદેવ વિચરેલા તે તે જગ્યાએ દર્શન * મુખ્યત્વે શ્રી વસ્તીમલજીની નોટના આધારે મળેલી યાત્રાની વિગત. ભક્તિ કરી ઉલ્લાસિત થયા.
૧૬૩