________________
પત્રાંક ૨૧૦ – સર્વેએ એટલું જ હાલ તો કરવાનું છે કે જૂનું જોઈએ. એ હાનિ છે. મજ્યા વિના તો છુટકો જ નથી; અને એ મૂકવા યોગ્ય જ છે ! પત્રાંક ૩૭૩- ‘મન’: મનનું સ્વરૂપ સમજાવું મુશ્કેલ છે. જુદી એમ દ્રઢ કરવું : સત્પરુષને મળ્યા પહેલાનું માની રાખેલું બધું : જુદી અપેક્ષા છે. આત્માનું સ્વરૂપ કે મનનું સ્વરૂપ અપેક્ષાએ જુદું ભૂલી જવું. સટુરુષનું કહેલું માન્ય કરવું. લૌકિક ભાવ કાઢી નાખવો. નથી. સંકલ્પવિકલ્પ કરે ત્યારે મન કહેવાય છે.
બીજો અર્થ : અગૃહીત મિથ્યાત્વ છે તે જૂનું એટલે હું “તેને લઈને તેને આઘારે. આત્માને આઘારે જે જે થાય તે. અનાદિકાળનું ચાલ્યું આવે છે તે મૂકી દેવું.
આ બધું': આખું વિશ્વ, જગત આત્મારૂપ જાણવામાં જોવામાં
: આવે. પત્રાંક ૨૪૭– જે રસ જગતનું જીવન છે; કયો રસ? ચૈતન્ય.
તેનો નિર્ણય': જ્ઞાની વગર નિર્ણય પત્રાંક ૨૭૧ – એવો એક જ પદાર્થ
ન થાય. (જગતનો, વિશ્વનો, આત્માનો) પરિચય કરવાયોગ્ય છે... તે ક્યો? :
વસ્તુ સમજાય તો આત્મજ્ઞાન થાય. સત્સંગ.
પત્રાંક ૩૭૫ – “તે બંઘન શું? અને કેવા પ્રકારે? : છૂટવાના
શું જાણવાથી તે ત્રુટે?”: પોતે જે માને પ્રકારે.
છે તે બધું ખોટું છે. એવો વિચાર અને પત્રાંક ૨૮૭ – એકથી અનંત છે;
ભેદ પડ્યા વિના, સાચું શું તે યથાર્થ અનંત છે તે એક છે: એક છે તે અનંતથી
સમજાય નહીં. યથાર્થ જ્ઞાનીપુરુષ દ્વારા જુદું નથી. અનંત ગુણોનો સમૂહ તે
ભેદ પડ્યા વિના સમજાય નહીં. સમઆત્મા. આત્માને આઘારે છે. “
જાયા વગર બંઘન ત્રુટે નહીં. નાગ સો સળં નાખવું” દ્રવ્યદ્રષ્ટિથી
યથાર્થ બોઘ’ એટલે શું? : એક અને પર્યાયવૃષ્ટિથી અનંત એમ જુદી
આત્મબોઘ. તે સત્પરુષની ભક્તિથી જુદી ઘણી અપેક્ષા છે.
સમજાય અને સહેજે આત્મબોઘ થાય.
“જે સત્પરુષોએ સગુરુની ભક્તિ પત્રાંક ૨૮૮ - નહીં તો બધુંય નવું
નિરૂપણ કરી છે....સહેજે આત્મબોઘ છે, અને બધુંય જીર્ણ છે : એમને તો
થાય” (છ પદનો પત્ર) બધુંયે સરખું છે. દ્રવ્ય અપેક્ષાએ જૂનું છે, પર્યાય અપેક્ષાએ નવું છે. સોનાનું
પત્રાંક ૩૭૯ – “જેની પ્રાપ્તિ પછી
અનંતકાળને યાચકપણું મટી... તેને દ્રષ્ટાંત-સોનું એ, પણ જુદા જુદા ઘાટથી
ભજો”: જેની પ્રાપ્તિ પછી એટલે સદ્ગુરુની પર્યાય નવા નવા થાય છે.
પ્રાપ્તિ થવી જોઈએ. સદ્ગના યોગથી પત્રાંક ૩૦પ- કોઈ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યજ્ઞાન : વીતરાગતા પ્રાપ્ત થાય છે. સગુરુ તરણતારણ હોય છે. સં મોટા પુરુષોએ ગમ્યું છે એમ સમજવાનું નથી : કંઈ તેજ વગેરે ગુરુના યોગથી નિઃસ્પૃહતા તથા નિષ્કાંક્ષિતા વગેરે સમક્તિને યોગ્ય દેખાય તે બધું કલ્પિત છે, સમ્યકજ્ઞાન નથી.
ગુણો પ્રાપ્ત થઈ સમતિ થાય છે. સરુનો યોગ એવો અપૂર્વ છે. પદાર્થનો યથાર્થ બોથ પ્રાપ્ત થાય : યથાર્થ આત્માની પોતે નિઃસ્પૃહ રહી નિઃસ્પૃહ કરે છે. ઓળખાણ થાય તે.
હાલ તો “નિર્બળ” થઈ શ્રી હરિ’ને હાથ સોંપીએ છીએ પત્રાંક ૩૪૦– જે બે કારણ છે તે મળ્યા વિના જીવને અનંતકાળ * હારનુરારા
અનંતકાળ : હરિનું શરણ લઈએ છીએ. કર્મવશાત્ સ્થિતિ ભોગવે છે, તેમાં થયાં રખડવું પડ્યું છે, જે બે કારણ મળે મોક્ષ હોય છે તે ક્યાં? : : શુદ્ધ ભાવ, શુદ્ધ આત્માનું શરણું છૂટતું નથી. હે પ્રભુ! તું તારજે.
માત્ર આત્મરૂપ મૌનપણું અને તે સપુરુષનું ઓળખાણ અને તેની આજ્ઞાનું આરાઘન.
સંબંઘી પ્રસંગ એને વિષે બુદ્ધિ રહે છે : પત્રાંક ૩૭૧ – “પરમ એવું જે બોઘસ્વરૂપ” એટલે? :
આત્મામાં જ લીન થવું છે અને તે સંબંધી જ્ઞાનીપુરુષ.
સત્સંગ-પ્રસંગ, તે સિવાય કંઈ કરવું નથી. “અનંત કાળે જે પ્રાપ્ત થયું નથી' તે શું? સમકિત. તે
આત્મામાં સમાઈ જવું છે. પણ કોઈ પૂછે તો જવાબ સપુરુષની કૃપાથી થાય, સપુરુષમાં ભૂલ ન થવી જોઈએ.
આપવો પડે છે. લાવ, બીજા જ્ઞાની શોધું, આમ કરું, તેમ કરું એમ ન થવું :
શ્રી દેવશીભાઈ
૧૫૨