SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭ તારા અચળરૂપમાં મારું મન લાગતું નથી. તારા પર મને આસક્તિ નથી. મને સદ્ગુરુના વિયોગનો પરિતાપ થતો નથી. અને તેનો ખેદ પણ થતો નથી. તારા પ્રેમની મને કથા પણ લભ્ય થતી નથી. અને પાછો તેનો ખેદ અથવા પરિતાપ પણ થતો નથી. એક વખત પ્રભુશ્રીજીનું ચોમાસું ખંભાતમાં હતું. ત્યારે પરમકૃપાળુદેવ ખંભાતથી ત્રણ ગાઉ દૂર રાળજ ગામમાં બિરાજતા હતા. બઘાં મુમુક્ષુઓ ત્યાં જઈને દર્શન કરતા અને વખાણતા. પ્રભુશ્રીજીને પણ દર્શન કરવાની તીવ્ર અભિલાષા ઉત્પન્ન થઈ. પણ ચોમાસામાં તો મુનિઓને બહાર ન જવાય. એથી કરીને કે એવું ઢ ભાન પણ મને નથી. મારો ધર્મ શું છે, તેની પણ મને તેઓ મનમાં બહુ મૂંઝાતા હતા. એક દિવસે ચાલતાં ચાલતાં સમજણ નથી. મારો ઘર્મ એટલે જિનેશ્વર ભગવાને ભાખ્યો છે, પરમકૃપાળુદેવ જે ગામમાં હતા તે રાળજ ગામની બહાર તલાવડી તે જૈનધર્મ અથવા આત્માનો ઘર્મ, એવો ઘર્મ ક્યાંથી લભ્ય થાય? પાસે આવીને ઊભા રહ્યા. પછી કોઈ સાથે કહેવડાવ્યું કે અંબા શુભદેશમાં સ્થાન હોય તો. એવું સ્થાન પણ મને પ્રાપ્ત થયું નથી. લાલભાઈને કહેજો કે પેલા મુનિ આવેલા છે. અંબાલાલભાઈને કાળ દોષ કળિથી થયો, નહિ મર્યાદા ઘર્મ, કોઈએ કહ્યું એટલે ગામ બહાર આવ્યા અને પૂછ્યું-તમે આજ્ઞા તોય નહીં વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. ૯ વગર કેમ આવી ગયા? ત્યારે પ્રભુશ્રીજીએ જણાવ્યું કે આજ્ઞા કાળ બહુ ખરાબ અને દુષમ છે. એવા કાળમાં મને લેવા માટે જ અહીં ઊભો છું. પછીથી શ્રી અંબાલાલભાઈએ સધ્ધર્મની પ્રાપ્તિ થઈ નથી; અને થઈ છે તો એની મર્યાદા નથી, પરમકૃપાળુદેવ પાસે જઈને બધી હકીકત કહી. પરમકૃપાળુદેવે કે એમ છતાં પણ મનમાં કશી વ્યાકુળતા થતી નથી. હે પ્રભુ! મારાં ખબર મોકલી કે – “તમને અમારા દર્શન કર્યા વિના જો શાંતિ કર્મો તો જુઓ? કેવાં અહિતકારી છે. મનમાં વ્યાકુળતા થાય તો થતી હોય તો પાછા ચાલ્યા જાઓ અને ના થતી હોય તો હું ત્યાં ઘર્મ ભણી શ્રદ્ધા ઉત્પન્ન થાય. આવું.” પ્રભુશ્રીજીએ વિચાર્યું કે ભલે દર્શન ન થાય પણ મારે સેવાને પ્રતિકૂળ છે, તે બંઘન નથી ત્યાગ; પરમકૃપાળુદેવને અહીં આવવાનું કષ્ટ તો આપવું નથી. એમ દેહેન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. ૧૦ વિચારી પાછા ચાલ્યા ગયા. જતાં જતાં બહુ ખેદ થયો કે મારા જે સેવાને પ્રતિકૂળ છે એવા બંઘનના કારણોનો પણ કેવા અંતરાય કર્યો છે કે બધાને પરમકૃપાળુદેવનાં દર્શન થાય છે ? મને ત્યાગ નથી. સેવાભાવ કરવો હોય તો ઇન્દ્રિયોને વશ કરવી અને મને નથી થતાં. પરમકૃપાળુદેવે બધું જાણી બીજે દિવસે શ્રી જોઈએ. પણ આ ઇન્દ્રિયો તો માનતી જ નથી, અને બાહ્ય પદાર્થો સોભાગભાઈને ત્યાં મોકલ્યા. શ્રી સોભાગભાઈને જોઈને ઉપર રાગ કરે છે. તો સેવાભાવ ક્યાંથી થાય? સેવાભાવથી પ્રભુશ્રીજીને બહુ હર્ષ થયો. શ્રી સોભાગભાઈએ કહ્યું કે તમને બહુ કલ્યાણ થાય એવું છે. ‘પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુસેં, સબ આગમ ખેદ થાય છે એટલે મને મોકલ્યો છે. હવે આ મંત્ર ‘સહજાત્મસ્વરૂપ ભેદ સુઉર બસે; વહ કેવલકો બીજ ગ્લાનિ કહે.” એવો પ્રેમ પ્રભુ પરમગુરુ” નું સ્મરણ કરજો. પ્રભુશ્રીજીને મંત્ર મળ્યા પછી શાંતિ પ્રત્યે થાય તો આત્માનું કલ્યાણ થાય. થઈ. આવો વિરહનો ખેદ થાય ત્યારે સદ્ગુરુના અચળરૂપમાં તુજ વિયોગ સ્કુરતો નથી, વચન નયન યમ નાહી; આસક્તિ થાય. નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહિ. ૧૧ ભક્તિ માર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; તારા પર પ્રેમ આવ્યો હોય તો વિરહનો પરિતાપ થાય સમજ નહીં નિજ ઘર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮ અને વિયોગ સ્ફરે. પણ આવો ખેદ મને થતો નથી.અથવા તારો ભક્તિમાર્ગમાં નિરંતર રહેવા જેવું છે. સર્વજો જે ભક્તિનો : વિયોગ પણ મનમાં સ્કુરતો નથી. વચનનો અને નયનનો સંયમ માર્ગ ભાખ્યો છે એવા માર્ગમાં પણ મારો પ્રવેશ નથી, એવા ! પણ ઘર્યો નથી. અનભક્ત એટલે જે ભક્ત ન હોય એવાથી ભાવ ક્યારે થાય? તો કહે : તારા ભજનમાં દ્રઢ ભાન થાય ત્યારે. ઉદાસ ભાવ તેમજ ગૃહાદિક કાર્યોમાં પણ ઉદાસ ભાવ થતો નથી. ૧૪૭
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy