SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજા ભેદનું દ્રષ્ટાંત : વણાગનટવર રાજા લચ્છી અને મલ્લી નામના ક્ષત્રિયો (કૌરવ-પાંડવો જેવા) ના યુદ્ધમાં (મહાવીર સ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામનો શ્રાવક રાજા ભક્તિવાળો હતો. તેને મોટા રાજા-ચેડા મહારાજાનો હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે એવી તપસ્યા કરતો હતો. પારણાને દિવસે હુકમ મળ્યો એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યો, એટલે ગુરુએ તેને ઉપવાસની સંમતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી. ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં હંકાવી નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈને મંત્રનું આરાઘન-ભક્તિ કરવી. તે વાત તેનો સારથિ સાંભળતો હતો. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. રાજાએ કર્યું તેમ સારથિએ પણ કર્યું પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે એણે ના પાડી કે હું તો માત્ર બચાવ કરવાનો છું. સદગુરુની આજ્ઞા ઉઠાવી હોત તો તેથી પેલા માણસે તો શૂરવીરપણું બતાવવા ખાતર પાંચ બાણ મોક્ષ થઈ ગયો હોત રાજાને, પાંચ સારથિને અને પાંચ પાંચ બાણ ઘોડાઓને માર્યા; જો સદ્ગુરુની આજ્ઞા આ જીવે કોઈ ભવમાં ઉઠાવી હોત પણ રાજા બચાવ કરી શક્યો નહીં; અને મરણ પમાડે તેવાં તે તો આ જન્મ ન હોત, મોક્ષે ગયો હોત. આ વાત બહુ ઊંડા બાણ જાણી તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઈ જવા ઊતરીને વારંવાર વિચારવા જેવી છે. અને બીજાં બધા સાધનો કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઊતરીને ઘોડાના બાણ કાઢી કરતા જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાઘન એ જ મોક્ષનો ઉપાય છે. નાખ્યાં, તો તે પ્રાણરહિત થયાં. તેવી જ પોતાની દશા થશે એમ એ હૃદયમાં દૃઢ કરી લેવા યોગ્ય છેજી. (બો.ભા.૩ પૃ.૫૬૨) જાણી નદીની રેતીમાં તે રાજા સૂઈ ગયો. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાર્થના શરૂ કરી. જેણે આત્મસ્વરૂપ પ્રગટ અનુભવ્યું તે પ્રત્યક્ષ જ્ઞાની તે દાસને પ્રાર્થના આવડતી નહોતી, પણ એવા ભાવ કર્યા કે હે (૧) પ્રશ્ન –“મોક્ષ થવા માટે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા ભગવાન! હું કંઈ જાણતો નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું કંઈ આરાઘવી જોઈએ.” (૨૦૦) પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા કોને કહેવી? કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી અને અમારે વિષે તે શી રીતે સંભવે? પણ તેને હો તે મને હો. એવી ભાવના તે કરવા લાગ્યો. પછી તેણે ઉત્તર–જેણે આત્મસ્વરૂપ પ્રગટ કરી અનુભવ્યું છે તે બાણ પોતાની છાતીમાંથી ખેંચી કાઢ્યાં તેમ તે દાસે પણ કર્યું. પ્રત્યક્ષ જ્ઞાની છે. પરમકૃપાળુદેવે પ્રગટ આત્મસ્વરૂપ અનુભવ્યું અને બન્નેના દેહ છૂટી ગયા. છે, આત્મસ્વરૂપ થયા છે, પોતે દેહઘારી છે કે કેમ તે તેમને માંડ માંડ વિચાર કરે ત્યારે યાદ આવતું; તેવા પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા રાજા કરતા વહેલો દાસનો મોક્ષ પ.પૂ.પ્રભુશ્રીજીને પ્રાપ્ત થઈ, તેમણે પોતાને જે આજ્ઞાથી લાભ રાજા દેવલોકમાં ગયો અને દાસનું પુણ્ય તેટલું નહોતું થયો તે આ કાળમાં અન્ય યોગ્ય જીવોને પ્રાપ્ત થાય તે અર્થે તેમની તેથી વિદેહ ક્ષેત્રમાં મનુષ્ય થયો. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને પાસે આવ્યા તેમને તે (પ્રત્યક્ષ પુરુષની) આજ્ઞા જણાવી અને પોતે મોક્ષમાર્ગ આરાધી તે મુક્ત થયો. હજી તે રાજા તો દેવલોકમાં છે. ન હોય ત્યારે યોગ્ય જીવોને જણાવવા અંત વખતે મને આજ્ઞા આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ કરી. તે પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞા તમને પ્રાપ્ત થઈ છે, તો શ્રદ્ધાપૂર્વક જામ્યો છે તે આત્મા છે તે અર્થે કરવું. (બો.ભા.૩ પૃ.૫૦૦) આરાઘવા, અપ્રમત્તપણે આરાઘવા ભલામણ છેજી. (બો.ભા.૩ પૃ.૭૭૭) ૧૪૨
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy