SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ વય પિતળનોય ળિયા ઉમર અંજીર છે, માટે તેનું સેવન કરવું નહીં. લોકોમાં પણ નિંદ્ય છે માટે તેનો ત્યાગ કરવો. (બો.ભા.૧ પૃ.૯) સાત વ્યસન, સાત અભક્ષ્યનો પ્રભુ સાક્ષીએ ત્યાગ કર્તવ્યા આ સાત વ્યસન; અને (૧) વડના ટેટા (૨) પીપળના ટેટા (૩) પીંપળાના ટેટા (૪) ઉમરડાં, (૫) અંજીર, (૬) મથ, (૭) માખણ–આ સાત અભક્ષ્ય—આ સપુરુષની-પરમકપાળદેવની સાક્ષીએ જિંદગી પર્યત તજવા યોગ્ય પ.ઉ.૫.પૂ. પ્રભુશ્રીએ દરેક મુમુક્ષુ જીવને જણાવેલ છે. (૫.પૃ.૩૨૯) સાત વ્યસન અને સાત અભક્ષ્ય વસ્તુઓમાંથી જીવતા સુધી જેટલાનો ત્યાગ થઈ શકે તેટલો ત્યાગ હૃદયમાં વિચારી સાત વ્યસન અને સાત અભક્ષ્ય વિષે હું તેની આજથી પ્રતિજ્ઞા લઉં છું એવો દ્રઢ નિર્ણય કર્તવ્ય છેજી. કેમકે પાપના પંથથી પાછા હઠ્યા સિવાય સન્માર્ગમાં સ્થિરતા ( પૂ.શ્રી બ્રહ્મચારીજી લિખિત “પત્રસુઘા” તથા “બોઘામૃત ભાગ-૧' માંથી ) : થતી નથીજી. (પ.પૃ.૨૩૪) ૫..૫.પૂ.પ્રભુશ્રીજીએ જણાવ્યું છે કે પરમકૃપાળુદેવની સાક્ષીએ સાત વ્યસનનો ત્યાગ કરવા યોગ્ય છે. (પ.પૃ.૨૧૭) એક મઘના ટીપામાં સદાચરણ વગર બધું નકામા જેવું સાત ગામ બાળવા કરતાં વિશેષ પાપ આજ્ઞા આરાઘન યોગ્ય થવા માટે સદાચરણ સેવવાની તમે મઘની દવા પૂરતી છૂટ રાખવા પત્રમાં લખો છો, જરૂર છે. તે ન હોય તો બધું નકામા જેવું છે. માટે પ્રથમ સાત પણ સાત અભક્ષ્યમાં વધારેમાં વધારે પાપવાળું એ મઘ છેજી. વ્યસનના ત્યાગની જરૂર છે તથા પાંચ અભક્ષ્ય ફળ અને મઘ, મઘમાખી ફુલ ઉપરથી રસ ચૂસી મધપૂડામાં જઈ પૂંઠથી છેરે છે માખણ ત્યાગવા યોગ્ય છે. (બો.ભા.-૧ પૃ.૯) એટલે મઘ એ માખીની વિષ્કારૂપ છે. તેમાં નિરંતર વિષ્ઠાની પેઠે પ્રથમ સાત વ્યસન ત્યાગની જરૂર જીવો ઉત્પન્ન થયા કરે છે. એક ટીપું મઘ ચાખે તેને સાત ગામ (૧) જુગાર – લોભ મહા ખરાબ છે. જો તે છૂટે તો બાળતાં જેટલાં માણસ, બાળક, પશુ, જંતુઓ મરી જાય તેથી ઘણો જ લાભ થાય એમ છે. એકદમ પૈસાદાર થઈ જવાની વઘારે પાપ લાગે છે....ખાંડની ચાસણી મને બદલે વપરાય કામનાએ કરી સટ્ટા, લોટરી વગેરે કરવાં નહીં. (જુગાર મેળામાં છે, અને લગભગ સરખો જ ગુણ કરે છે....આત્માને મળત્યાગથી લોટરી, આંકફરક, રેસ વગેરેમાં શરત ન લગાવવી.) (૨-૩) : ઘણા પાપના બોજામાંથી બચાવી શકાય એટલા માટે લખ્યું છે. માંસ-દારૂ ત્યાગવા યોગ્ય છે. (૪) ચોરી ચોરી કરીને તુરત (પ.પૃ. ૬૯૪) પૈસા આવે તે સારું લાગે છે, પણ જેનું પરિણામ ખરાબ આવે તે મઘમાં બહુ દોષ છે. સાત ગામ બાળી નાખે અને જેટલું દુઃખદાયક છે એમ સમજી કોઈને પૂછ્યા સિવાય શાક જેવી વસ્તુ પાપ લાગે તેથી વધારે પાપ એક મઘનું ટીપું ચાખવાથી લાગે પણ ન લેવી. લાખ રૂપિયાની કિંમતી ચીજ રસ્તામાં પડી હોય તે છેજી. પૂર્વે પાપ કરેલાં તેને લીધે માંદગી આવે છે. અને ફરી મઘ પણ લેવી નહીં. “એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાતદુઃખ તે સુખ ખાઈને પાપ કરે તો વધારે માંદગી આગલા ભવમાં આવે, માટે નહીં.” જેનું પરિણામ દુઃખદાયક છે તે કામ કદી કરવું નહીં, એમ મઘનો ત્યાગ ન કર્યો હોય તો આજથી ત્યાગ કરવો ઘટે છેજી. કૃપાળુદેવે કહ્યું છે. (૫) શિકાર–કોઈ પણ જીવને ઇરાદાપૂર્વક : એવું પાપ કરવાની આજ્ઞા હોય નહીં. (૫.પૃ.૭૧૧) મારવો નહીં. ઘણા માણસોને એવી ટેવ હોય છે કે માંકડ, મચ્છર, - પરમકૃપાળુદેવે જણાવેલો જે માર્ગ તેને વિધ્ધ કરનાર ચાંચડ વગેરેને ઇરાદાપૂર્વક મારી નાખે છે, પણ તેમ કરવું નહીં. સાત વ્યસન છે...ઘર્મનો પાયો નીતિ છે તેથી જ સાત વ્યસનનો ચૂલો સળગાવતાં પણ લાકડાં ખંખેરીને નાખવાં જેથી જીવ હોય ત્યાગ, મંત્ર લેતાં પહેલાં લેવાનો હોય છે. (૫.પૃ.૬૬૯) તે મરી જાય નહીં. જૂ-લીખ મારવી નહીં. (૬) પરસ્ત્રી અને (૭) : વેશ્યાગમન-આ વ્યસનોથી આ લોક અને પરલોક બન્ને બગડે ૧૪૦
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy