________________
કર્તવ્ય ઉપદેશઃ શ્રી યશોવિજયજી કૃત અધ્યાત્મસારના
આ ગ્રંથનું ભાષાંતર ૫.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાથી અનુભવાધિકારના અંતે કર્તવ્યદશક છે. તેનો આ પદ્યાનુવાદ : પૂજ્યશ્રીએ કરેલ છે. ગ્રંથની ભાષાશૈલી સરળ અને રોચક છે. પૂજ્યશ્રીએ કર્યો છે. તે ઉપદેશમાં પરનિંદા એ પાપ છે, પરના સમાધિમરણના ઇચ્છકે અવશ્ય તેનો સ્વાધ્યાય કર્તવ્ય છે. આ અલ્પગુણમાં પ્રીતિ, પોતાની નિંદામાં શાંતિ, સદગુરુની સેવા, ગ્રંથના અંતિમ ભાગમાં પરમકૃપાળુદેવ દ્વારા લિખિત સો પત્રોનો શ્રદ્ધા, પ્રમાદનો અભાવ, સ્વચ્છંદનો ત્યાગ, આત્મસાક્ષાત્કાર : સમાવેશ થવાથી ગ્રંથની ઉપયોગિતા વિશેષ પુરવાર થઈ છે. કરવા ભલામણ આદિ હિતકારી વિષયોનું વર્ણન છે.
આ ગ્રંથના ભાષાંતરનો સમાપ્તિ સમય સંવત્ ૧૯૮૯ના પદ્યાનુવાદ નો સમય સં.૧૯૮૮ છે.
: આશ્વિન શુક્લા દશમી છે. હૃદય પ્રદીપ : આ પદ્યાનુવાદમાં પૂજ્યશ્રી મેરી ભક્તિઃ શ્રી બ્રહ્મચારી નંદલાલજીનું બનાવેલ આ જણાવે છે કે સમ્યક્ તત્વજ્ઞાની માર્ગદર્શક ગુરુ
હિંદી કાવ્ય છે. તેનો પૂજ્યશ્રીએ આ ગુજરાતી જો માથા ઉપર હોય તો
પદ્યાનુવાદ કરેલ છે. તેમાં પ્રભુ પ્રત્યેની સંસાર, ભોગ અને શરીર
ભાવપૂર્ણ ભક્તિના દર્શન થાય છે. ઉપરથી જીવને ઉદાસીનતા
હે પ્રભુ, મને તમારું શરણ આપો, વૈરાગ્ય આવે છે. અને ત્રણેયનો વિચાર કરી
મારા જન્મમરણને દૂર કરવા માટે હે નાથ! આગળ વથી જીવ સિદ્ધિ મેળવે છે. આ ત્રણેય
મને સદા તમારી પાસે રાખો, કૃપા કરી સહજ સંસારના મૂળ કારણ ભવ, તન અને ભોગ
સુખ પદ આપો વગેરે અનેક પ્રકારે તેમાં ઉપર સુંદર વિવરણ કરી તેનાથી મુક્ત થવા
પ્રભુની ભક્તિ કરી છે. બોઘ આપેલ છે. વૈરાગ્ય ભાવવાળી આ
પદ્યાનુવાદ સાથે તેના ગુજરાતી અર્થ રચના છે. આ પદ્યાનુવાદનો સમાપ્તિ સમય
પણ પૂજ્યશ્રીએ લખ્યા છે. કાવ્યનો રચનાસં.૧૯૮૮ છે.
કાળ સં.૧૯૯૦ વૈશાખ વદ ૩ ગુરુવાર છે. સમાધિ સોપાન: પૂ. શ્રી
યોગપ્રદીપ : પૂજ્યશ્રીએ કરેલ આ બ્રહ્મચારીજી આ ગ્રંથના
પદ્યાનુવાદમાં ઉપદેશ છે કે લોકો તીર્થને નિવેદનમાં જણાવે છે કે
ઇચ્છે છે, પણ ઘર્મતીર્થરૂપ પોતાનો આત્મા જિજ્ઞાસુમાં “વૈરાગ્યની વૃદ્ધિ થાય, આત્મહિત
જ છે. માટે તેની ભજના કરો, તેની જ શોઘ કરો, તેને જ ધ્યાવો, કરવાની પ્રેરણા મળે તથા જેમને આત્મહિત
તેનું જ નિરંતર સ્મરણ કરો. બહિરાત્મપણું તજી, અંતરાત્મા કરવાની ઇચ્છા જાગેલી છે તેમને આત્મવિચારણામાં પોષણ મળે
બની પરમાત્માને ધ્યાવો તો પરમપદમોક્ષપદની પ્રાપ્તિ થશે. તથા મનુષ્યભવ સફળ કરવાનું સાધન પ્રાપ્ત કરવાની દિશા દેખાય તેવા વિષયો આ સમાધિ સોપાનમાં ચર્ચાયેલા છે.
જેણે આત્મા જાગ્યો તેણે સર્વ જાગ્યું.” -શ્રીમદ્ રાજચંદ્ર મૂળ ગ્રંથ “રત્નકરંડ શ્રાવકાચાર” સંસ્કૃતમાં શ્રી સમંત
આ પદ્યાનુવાદનો પ્રારંભકાળ સં.૧૯૯૧ અને સમાપ્તિ ભદ્રાચાર્યે લખેલો છે. તેની હિંદી ભાષામાં વિસ્તૃત ટીકા પંડિત
સમય સં.૧૯૯૨ છે. સદાસુખદાસજીએ કરેલી છે. તે ગ્રંથનું વાંચન શ્રીમદ્ લઘુરાજ
વિવેક બાવની : શ્રી ટોડરમલજી કૃત “મોક્ષમાર્ગમહારાજની સમક્ષ કરવાનું મને સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, ત્યારે તે
પ્રકાશક' ગ્રંથ ઉપરથી સ્વ-પર વિચાર ભેદજ્ઞાનને દર્શાવતું બાવન ગ્રંથના કેટલાક ભાગ મુમુક્ષજીવોને અત્યંત ઉપકારી જણાવાથી
દોહરાવાળું આ કાવ્ય પૂજ્યશ્રીએ રચ્યું છે. જડચૈતન્યનો વિવેક તેઓશ્રીએ (પ.પૂ.પ્રભુશ્રીજીએ) તેનું સરળ ગુજરાતી ભાષાંતર
કરવો એ જ સર્વ શાસ્ત્રોનો સાર છે. તે પ્રયોજનભૂત તત્ત્વને આ કરવા મને સૂચના કરી. તે ઉપરથી સમ્યક્દર્શન અથવા આત્મ
કાવ્યમાં વધ્યું છે. પરમકૃપાળુદેવે ‘હું કોણ છું', ક્યાંથી થયો, શું શ્રદ્ધાનાં આઠ અંગ, ઘર્મધ્યાનમાં ઉપયોગી બાર ભાવનાઓ અને
સ્વરૂપ છે મારું ખરું” અથવા “રે આત્મ તારો! આત્મ તારો! તીર્થકર નામકર્મના હેતુભૂત સોળ ભાવનાઓ, ક્ષમાદિ
શીધ્ર એને ઓળખો' વગેરે પદોમાં જે ભાવો પ્રગટ કર્યા છે તે દશલક્ષણરૂપ ઘર્મ અને સમાધિમરણના અધિકારોનું યથાશક્તિ
ભાવોની પુષ્ટિરૂપ આ વિવેકબાવની છે. આ કાવ્યની રચના કાળ ગુજરાતી ભાષામાં અવતરણ કર્યું.
વિ.સં.૧૯૯૩ છે.
મધtu.
૧૨૫