________________
'
જાતકોઇ
વચનામૃત વીતરાગ મુદ્રા
સત્સમાગમ પરમકૃપાળુદેવે કલ્યાણના મુખ્ય ત્રણ સાઘન કહ્યાં છે :
(૧) મોલિક ગ્રંથ વિભાગ “અહો સપુરુષનાં વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ!
પ્રજ્ઞાવબોઘ : પૂજ્યશ્રીની આ એક અમૂલ્ય સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર,
મૌલિક રચના છે. સર્વ શાસ્ત્રના સારરૂપ આ દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વસ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ,
ગ્રંથની રચના આ પ્રજ્ઞાપુરુષે કરી ગાગરમાં સાગર અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના
સમાવી દીધો છે. કારણભૂત;–છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ
પરમકૃપાળુદેવના પત્રોને પણ કાવ્યમાં વણી સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર!ત્રિકાળ જયવંત વર્તા!” (પત્રાંક ૮૭૫)
લઈ અનેક ગેય રાગોમાં રજૂ કર્યા છે. ગ્રંથમાં વિવિઘ છંદની અક્ષર-દેહરૂપ સત્પરુષોની વાણી
સુંદર છટા પણ સુહાવની છે. પ્રત્યેક પાઠના પ્રારંભમાં આવતી ઉપરોક્ત ત્રણ સાઘનોમાં પ્રથમ અને મુખ્ય સાધનરૂપ : ગાથામાં પરમકૃપાળુદેવ વિવિધ સ્વરૂપે પ્રગટ થાય છે. પરમસાક્ષાત મોક્ષની મૂર્તિ સમા પ્રત્યક્ષ સત્પરુષનો સમાગમ તે તો ? કૃપાળુદેવની પરમ ભક્તિ આ ગ્રંથમાં સભર ભરેલી છે. ભક્તિ સહેલો નથી; પરમ દુર્લભ છે. વીતરાગ પુરુષોની યથાતથ્ય મુખ- અને જ્ઞાનના સંગમરૂપ આ સર્જન મુમુક્ષઓના અંતરાત્માને ઠારે મુદ્રા પણ મહાભાગ્યે મુમુક્ષુને મળે છે પણ અક્ષર-દેહરૂપ છે, શાંત કરે છે, સુખ આપે છે. સફુરુષોની વાણી-વચનામૃત મુમુક્ષુને સદૈવ પરમ ઉપકારભૂત આ ગ્રંથનો સર્જનકાળ સંવત ૧૯૯૪ થી ૧૯૯૭ છે. છે. તે પરમપદ પ્રાપ્તિનું પ્રબલ કારણ છે, તેમજ કૈવલ્યદશાપર્યત
(૨) જીવનચરિત્ર વિભાગ તેનું આલંબન આવશ્યક છે.
જીવનકળા આ ગ્રંથમાં પરમકૃપાળુદેવ શ્રીમદ્ આવી વીતરાગ પ્રભુની અગાઘ
રાજચંદ્રજીનું વિસ્તૃત જીવન ચરિત્ર છે. આરાધક વાણીને કોઈ વિરલ સંત પુરુષોએ જ
મુમુક્ષુ વર્ગને શ્રીમદ્જીની વીતરાગદશાની સાચી જાણી છે, તેના મર્મને પામી માણી છે.
ઓળખાણ કરાવવા તેમજ તેમના પ્રત્યે ભક્તિ અને આવા સંત અનુભવી પુરુષોએ જ
પ્રગટાવવા આ ગ્રંથ પરમ ઉપયોગી છે. તેઓશ્રીના તેને યથાર્થ વખાણી છે.
જીવન સંબંધી ઉપલબ્ધ સઘળી હકીકત આ ગ્રંથમાં યથાસ્થાને તે વીતરાગવાણીથી સભર પૂ.શ્રી
મૂકી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તેને પૂજ્યપાદ શ્રી લઘુરાજ બ્રહ્મચારીજીનું વિશાળ સાહિત્ય નીચે મુજબ વિભાગોમાં વહેંચી
સ્વામીએ સંપૂર્ણ સાંભળી કસોટીએ કસી મંજૂર કરેલ છે. પરમ શકાય
કૃપાળુદેવના જીવન સંબંઘી અનેક પુસ્તકો લખાયાં છે. તે સર્વમાં (૧) મૌલિક ગ્રંથ વિભાગ (૨) જીવન ચરિત્ર વિભાગ
આ ગ્રંથ સંપૂર્ણ અને સર્વોપરી છે. (૩) બોઘામૃત વિભાગ (૪) વિવેચન વિભાગ (૫) સંયોજન
પરમકૃપાળુદેવની મૌલિક સ્વતંત્ર રચનાઓમાં મોક્ષવિભાગ (૬) ભાષાંતર વિભાગ (૭) અંગ્રેજી સાહિત્ય વિભાગ :
માળા, ભાવનાબોથ અને આત્મસિદ્ધિ શાસ્ત્ર મુખ્ય છે. તેમાં (૮) સંપાદન વિભાગ (૯) છૂટક કાવ્ય વિભાગ
આવતા વિષયોનું આ ગ્રંથમાં ટૂંકું વર્ણન આપી સુજ્ઞ વાંચનારને આ વિભાગોમાં વિભાજિત સાહિત્યનો આસ્વાદ માણવા
તે મૂળ ગ્રંથોના વાંચન-મનનની હિતકારી પ્રેરણા કરી છે. અનેક જિજ્ઞાસુવર્ગમાં વાંચન-મનનની પ્રેરણા ઉદ્દભવે તે અર્થે આ બહુમુખી
પ્રસંગોને આ ગ્રંથમાં આવરી ગ્રંથનું ગૌરવ વધાર્યું છે. સાહિત્યનું અત્રે ટૂંક વિવરણ આપીએ છીએ.
આ પુસ્તકનો રચનાકાળ સંવત્ ૧૯૯૦૯૧ છે.
જીવનકtml
૧૨૦