SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ મુમુક્ષુઓને પ.પૂ.પ્રભુશ્રીજીની આજ્ઞાનુસાર પરમકૃપાળુદેવની ભક્તિમાં જોડ્યા. હનુમાન સમાન ભક્તિવંત પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ પરમકૃપાળુદેવને ચર્મચક્ષુથી જોયા નહોતા, દર્શન કર્યા નહોતા છતાં પોતાના પુરુષાર્થના બળે અને અંતઃકરણની ભક્તિ વડે અંતર્થક્ષનો ઉઘાડ કરી પરમકૃપાળુદેવના સ્વરૂપ સાથે અભેદતા સાથી. પરમકૃપાળુદેવના માર્ગનો જયજયકાર કરનાર, આજ્ઞારૂપી ઘર્મને સાંગોપાંગ જીવનમાં ઉતારનાર, ૫.ઉ.પ.પુ. પ્રભુશ્રીજીના વાવેલ બોથબીજને જ્ઞાનરૂપી વટવૃક્ષ સમાન કરનાર પૂ.શ્રી બ્રહ્મચારીજી તેમજ મુમુક્ષુઓના અંતરને ઠારનાર એવા ઘર્માધિકારી પૂજ્યશ્રી શ્રી મૂલચંદભાઈ શાહ બ્રહ્મચારીજીનું સર્વસામાન્ય રીતે પરમકૃપાળુદેવે પ્રગટ કરેલ પામું સાચો જીવનપલટો. વીતરાગધર્મની પરંપરામાં અને ખાસ કરીને આ આશ્રમમાં મંત્ર મંત્રો, સ્મરણ કરતો, કાળ કાઠું હવે આ, ઘર્મપરંપરાગત તૃતીય પુરુષ તરીકેનું સ્થાન યથાયોગ્ય છે; અને જ્યાં ત્યાં જોવું પર ભણી બૅલી, બોલ ભૂલું પરાયા, ઘર્મમાર્ગની સોંપણી અને પરંપરાના પૂર્ણવિરામરૂપ છે. આત્મા માટે ર્જીવન જીંવવું, લક્ષ રાખી સદા એ, “શુક્લ અંતઃકરણ વિના મારા વચનને કોણ દાદ પામું સાચો ર્જીવનપલટો, મોક્ષમાર્ગી થવાને. આપશે?’ એવા પરમકૃપાળુદેવના વચનોને સાકાર કરનાર, જેના રોમરોમમાં પરમકૃપાળુદેવ દ્વારા આપેલ “સહજાત્મ- તેઓશ્રીના વચનના આધારે સમગ્ર જીવન જીવનાર અને એ જ સ્વરૂપ પરમગુરુ” મંત્ર વ્યાસ હતો એવા પૂ.શ્રી બ્રહ્મચારીજીએ લક્ષ સર્વ સજિજ્ઞાસુઓને પ્રામાણિકપણે કરાવનાર એવા પોતાના જીવનમાં વણાઈ ગયેલ પરમકૃપાળુદેવના વચનામૃતોને પ.પૂ.બ્રહ્મચારીજી પોતે તર્યા અને બીજા અનેકને એ જ માર્ગે યથાર્થ સમજવા યોગ્ય પૂર્વભૂમિકા તૈયાર કરવા અને સાચી દોર્યા. મુમુક્ષતા પ્રાપ્ત કરવાની કૂંચીરૂપ ઉપરનું કાવ્ય આપણું જીવન આ આશ્રમમાં ત્રિવેણી સંગમરૂપ, રત્નત્રયરૂપ, ત્રિપુટીરૂપ પલટાવવાને માટે શિક્ષાબોઘરૂપે આપેલ છે. આ ત્રણ પુરુષો થયા છે. ત્રણેય પુરુષો એક અપેક્ષાએ સમકાલીન પૂ.શ્રી બ્રહ્મચારીજી, પ.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીના સાનિધ્યમાં કહેવા યોગ્ય છે. પરમકૃપાળુદેવના સંવત્ ૧૯૫૭માં થયેલ લગભગ ૧૧ વર્ષ રહી, એમની દરેક આજ્ઞાને પૂર્ણ નિષ્ઠાપૂર્વક નિર્વાણના બાર વર્ષ પહેલા એટલે સંવત્ ૧૯૪૫માં બ્રહ્મચારીજીનો ઉઠાવી, પોતાના અસ્તિત્વને સાવ ગૌણ કરી, તેઓશ્રીની સેવામાં પણ જન્મ થઈ ચૂક્યો હતો. પૂ.શ્રી બ્રહ્મચારીજી એ સમયના સટુરુષ અહોરાત્ર ઉપસ્થિત રહી સર્વ મુમુક્ષુઓને ઉત્તમ જીવન જીવવાનું છે. એમના જન્મશતાબ્દી વર્ષની ઉજવણી તે પરમકૃપાળુદેવ અને માર્ગદર્શન આપી ગયા છે, અને આજ્ઞાંકિતપણાના જીવંત પ.પૂ.પ્રભુશ્રીજીના અગાઉ ઊજવાયેલ જન્મશતાબ્દી ઉત્સવોના આદર્શરૂપ થયા છે. અનુસંધાનરૂપ ગણવા યોગ્ય છે. પરમકૃપાળુદેવને અને પ.પૂ.પ્રભુશ્રીજીને જેણે જોયા જ ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીનો આયુષ્યકાળ પણ એ જ નથી એવા ઘણા મુમુક્ષુઓ પૂજ્યશ્રી બ્રહ્મચારીજી પાસેથી સમયગાળા દરમ્યાન હતો. (સંવત્ ૧૯૧-૧૯૯૨) આત્મરહસ્યનો બોધ પામી જીવનમાં યથાયોગ્યતા અને યથાશક્તિ પરમકૃપાળુદેવે લખ્યું છે કે “ઈશ્વરેચ્છાથી જે કોઈ પણ પલટો લાવવા પરમકૃપાળુદેવ પ્રત્યે શ્રદ્ધાવાન અને ભક્તિવંત જીવોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે બન્યા છે. એવા ઉપકારી પુરુષના ઉપકારની યત્કિંચિત્ સ્મૃતિ અને તે બીજેથી નહીં પણ અમથકી, એમ પણ અત્ર માનીએ અર્થે તેઓશ્રીનો જન્મશતાબ્દી ઉત્સવ ઊજવવા આપણને લહાવો છીએ.” (૩૯૮) આ પંચમકાળમાં એવા પરમાત્માસ્વરૂપ પામેલા મળ્યો તે આપણા અહોભાગ્ય છે. પરમકૃપાળુદેવે ઉદ્ધારેલ : પુરુષ પ્રત્યે આત્મકલ્યાણ-ઇચ્છક જીવો વીતરાગમાર્ગને ૫.ઉ.પ.પૂ. પ્રભુશ્રીજીએ પ્રગટમાં આપ્યો છે. ઉપકારી પરમ પૂજ્ય પ્રભુશ્રીજી અને શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ, પૂજ્ય ૫.ઉ.પ.પૂ.પ્રભુશ્રીજીએ પોતાના આયુષ્યની અંતિમ અવસ્થામાં શ્રી બ્રહ્મચારીજીના ચીંધ્યા માર્ગે આદેશ અનુસાર આપણો તે વીતરાગમાર્ગનો દોર ૫.પૂ. બ્રહ્મચારીજીને યોગ્ય ઘર્માધિકારી : જીવનપલટો થઈ આપણે સૌ પરમકૃપાળુદેવની ભક્તિમાં લીન જાણી તેમના હાથમાં સોંપી. પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ અનેક : થઈએ, લીન રહીએ એ જ પ્રભુ પ્રત્યે નમ્ર પ્રયાચના. ૧૧૮
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy