SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નિર્મળાબેન ફૂલચંદજી બંદા. આહોર ભણતર, ઉપદેશ કરવા માટે નથી વેદના વખતે ખેદ તો મરણ વખતે શું? એકવાર પૂ.શ્રી બ્રહ્મચારીજીએ મને કહ્યું - એક વાર આહાર જતી વખતે પૂજ્યશ્રીને મળવા ગઈ. “સંસ્કૃત ભણવું છે, તે પોતાને સમજવા માટે; કંઈ_ તે સમયે તેઓશ્રીએ કહ્યું : “બીમાર પડીએ ત્યારે, દવા ઉપદેશ કરવા માટે ભણવું નથી. સંસ્કૃત બહુ અઘરું છે. મટાડે છે એમ ન રાખવું. દવા તો નિમિત્ત માત્ર છે. શરીરમાં તેમાં મન પરોવવું પડે છે માટે ઠીક છે. નવરું મન નખ્ખોદ વાળે.” વેદના હોય ત્યારે તેને કસવાનું છે. આટલામાં તું ખેદ કરે છે તો મહાપુણ્યશાળીને ઘર્મની ભાવના જાગે મરણ સમયે કેટલી વેદના આવશે ત્યારે શું કરીશ? માટે હવે ભાઈઓ પ્રત્યેના રાગને લીધે મને મનમાં વિકલ્પો થયા પ્રેક્ટિસ કરવા દે. દવામાં લક્ષ ન રાખવો. દવાથી મટશે એવું કંઈ નથી. પણ ઠીક છે, ઘર્મકાર્ય કરવામાં વિઘ્ન થતું હોય તો ભક્તિની કરતા કે બધા ભાઈઓને આ અપૂર્વ સત્સંગનો જોગ મળ્યો છે, છતાં કમાવવામાં પડી પૂરો લાભ કેમ લેતા નથી. એ મૂંઝવણની ઇચ્છાથી કંઈક લેવી પડે તો લેવી, પણ લક્ષ ન ચૂકવો.” એક વાર પૂ.શ્રી બ્રહ્મચારીજીને મેં વાત કરી. જવાબમાં તેઓશ્રી બ્રહ્મચર્ય છે, તે ચારિત્રનો અંશ છે' બોલ્યા :- “આપણે આપણું કામ કરી લેવાનું છે. બીજા કરે તો વિ.સં. ૨૦૦૮ માગશર સુદ રના રોજ બેંગ્લોરમાં મેં ઠીક, નહીં તો કંઈ નહીં. આ કાલના જીવો બઘા વિષયમાં અને પૂજ્યશ્રીને કહ્યું–બ્રહ્મચર્ય વ્રત લેવાનું છે, યાવજીવનનું. શોખમાં પડેલા છે. ઘર્મની ક્યાં ગરજ છે? મહા પુણ્યશાળી હોય પૂજ્યશ્રી—“રજા મળી છે? એ લોકોએ કહ્યું છે? તેને થર્મની ભાવના જાગે. પ.પૂ.પ્રભુશ્રીજી કહેતા કે ઘણાં પુણ્ય મેં કહ્યું–હા જી. હશે તે આ દરવાજામાં પગ મૂકશે.” પૂજ્યશ્રી–સારું. જવાબદારી છે. આત્મામાં શાંતિ વધવા "कबीरा तेरी झुपडी, गलकटे के पास; માટે વ્રત છે. શાંતિ વધવાનું આ સાધન છે. વ્રત લઈને લક્ષ करेगा सोही भोगवेगा, तं क्यं भये उदास." આત્માનો રાખવો. બથી અનુકૂળતા છે, છતાં ન કરે તો પોતાનો દોષ છે. બ્રહ્મચર્ય છે, તે ચારિત્રનો અંશ છે.” આ એક ગાથાએ મારી સઘળી મૂંઝવણ નિર્મૂળ કરી નાખી. “જેમ આવી પ્રતીતિ જીવની રે, જીવ મોહમાં તણાઈ જાય માટે સત્સંગમાં રહેવું જાગ્યો સર્વેથી ભિન્ન અસંગ; એક વાર બોઘમાં મને ઉદ્દેશીને જણાવ્યું - “ખાસ ક્યાંય તેવો સ્થિર સ્વભાવનેઊપજે રે, મહિનો, બે મહિના જવું પડે તો પણ પોતાનું ચૂકવું નહીં. નિમિત્તમાં નામ ચારિત્ર તે અણલિંગ.” -મૂળમારગ તણાવું નહીં. ખાસ લક્ષ રાખવો. મૈસુર તો મુંબઈ જેવું છે. કળિયુગમાં દશા વધારવા ઘણા પુરુષાર્થની જરૂર ચેતતા રહીને પોતાનું કામ કરી લેવાનું છે. ખરાબ સંગત ન રાખવી. “દિવસે દિવસે દશા વધે એવું કરવાનું છે. પુરુષાર્થની એટલો જીવ બળવાન નથી; તણાઈ જાય. માટે સત્સંગમાં રહેવું. ઘણી જરૂર છે. કોઈ પણ કામ કરવું હોય તો પુરુષાર્થ કરવો પડે બને ત્યાં સુધી કોઈને ખોટું લાગે તેમ ન કરવું.” છે. આ તો મોટું કામ છે. માટે ઘણા પુરુષાર્થની જરૂર છે. એક વાર પૂજ્યશ્રીએ કહ્યું - આત્મસિદ્ધિ' છે તે ઘણા શાસ્ત્રોનો સાર છે. મુખપાઠ કરી હોય છોકરીઓ ભેગું ભણવાનું ન રાખવું તો આના વિચાર કરાય. ત્રણ પાઠ રોજ કરવા. પ્રમાદ ન કરવો. “પારસ ભણે છે? છોકરીઓ ભેગું ભણવાનું ન રાખવું. આત્માને ભૂલવો તે બધો પ્રમાદ, પ્રમાદ કોને કહેવાય? આ વરસ પૂરું થાય ત્યારે બીજે મૂકી દેજે. આ કાળ બહુ ખરાબ આત્માને ભૂલવો તે પ્રમાદ છે. પૂર્વના પુણ્ય જોગ તો છે. સંભાળીને ચાલવા જેવું છે.” મળ્યો છે. હવે ન કરે તો પોતાની જ ખામી છે. સંસાર પ્રત્યે આશ્રમમાં રહી ભક્તિ કરે એ જ દીક્ષા ઉદાસીનતા-વૈરાગ્ય રાખવો.” પછી મને પૂજ્યશ્રીએ મૈસુરમાં મને દીક્ષા લેવાના ભાવ થતાં જાણી પૂજ્યશ્રીએ કહ્યું - માગશર સુદ ૬ના રોજ પરમકૃપાળુદેવ સમક્ષ આત્મસિદ્ધિની “વાતાવરણ ખરાબ છે. અહીંયા (આશ્રમમાં) દીક્ષા જ છે. અહીંયા : પૂજા દરમ્યાન યાવતજીવન બ્રહ્મચર્યવ્રત આપ્યું. નિર્મળાબેનનો રહી ભક્તિ કરો. આશ્રમમાં જ રહેવું; ઉત્તમ સ્થાન છે.” સમાધિપૂર્વક દેહત્યાગ પણ માગશર સુદ ૬ના દિવસે જ થયો. ૧૦૦
SR No.009161
Book TitleBrahmachariji Sachitra Jeevan Darshan
Original Sutra AuthorN/A
AuthorParas Jain
PublisherShrimad Rajchandra Gyanmandir Bandhni
Publication Year2007
Total Pages303
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size125 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy