SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭૧ (રાગ : લાવણી) શ્રીનાથજી રે... તારા વિના પ્રભુ મારે જીવન કેમ જીવાય ? તારો સહારો ને તારો આધાર. ધ્રુવ તારા પ્રતાપે આવ્યો જગમાં, માનવ દેહ દીધો, ડગલે પગલે તું સંભાળે, શરણે તારે લીધો; શ્રીનાથજી રે... લાખો છે ઉપકાર તારા કેમ કરી ભુલાય, તારો સહારો ને તારો આધાર. તારા પલ પલ સમરું નામ તારુ, લગની તારી લાગી, મૂર્તિ મનોહર નિરખી જ્યારે પ્રીત મનમાં જાગી; શ્રીનાથજી રે... વારેવારે દર્શન કરતાં મનડું ના ધરાય, તારો સહારો ને તારો આધાર. તારા જન્મો જનમની ઝંખના મારી, તારા દર્શન કાજે, શરણે આવ્યો નાથ હું તારે, એકદિન મારો થાજે; શ્રીનાથજી રે... અનંત યાચે કરજોડી, તારી યાદ ના ભુલાય, તારો સહારો ને તારો આધાર. તારા ૨૧૭૨ (રાગ : ભૂપાલતોડી) સઇયોંની મેં અપને પ્રીતમ કો મનાઉંગી. ધ્રુવ નૈન હૃદય કા કરંગી બિના, પ્રેમ કી કલિયા બિછાઉંગી; યે તન-મન કી ભેટ ધરૂંગી, હૌ મેં ખૂબ મિટાઉંગી. અપને૦ બિન પિયા દુ:ખ બહુત હોવત હૈ, બહો જૂની ભરમાઉંગી; ભેદ ખેદ કો દૂર છોડકર, આતમભાવ રિઝાઉંગી. અપને જે કહા પિયા નહીં માને મેરા, આપે ગલ લગ જાઉંગી; પિયા ગલ લાગી હુઈ બડભાગી, મેં આપ પિયા હો જાઉંગી, અપને ભજ રે મના પિયા ગલ લાગે સબ દુઃખ ભાગે, પિયા બિચ લય હો જાઉંગી; રામ પિયા મોરે પાસ બસત હૈં, મેં ‘ આપ’ પિયા હો જાઉંગી. અપને ચાર ચિન્હ હરિભક્ત કે પ્રગટ દિખાઈ દેત દયા ધર્મ આધિનતા, પર દુ:ખો હર લેત ૧૨૯૮૦ ૨૧૭૩ (રાગ : હંસધ્વની) સ્વીકારો મેરે પરણામ (૨). ધ્રુવ મન વાણીમેં વો શક્તિ કહાં જો, મહિમા તુમરી ગાન કરે, અગમ અગોચર અવિકારી, નિર્વેદકો હર શક્તિસે પરે; હમ ઔર તો કુછ ભી જાને ના, કેવલ ગાતે હૈં પાવન નામ. સ્વીકારો આદિ મધ્ય ઔર અંત તુમ્હી, તુમ હી આતમ આધારે હો, ભકતોકે તુમ પ્રાણ પ્રભુ, ઈસ જીવનકે રખવાલે હો; તુમમેં જિએ જનમે તુમમેં ઔર, અંત કરે તુમમેં વિશ્રામ. સ્વીકારો ચરણકમલકા ધ્યાન ધરૂં ઔર, પ્રાણ કરે સુમિરન તેરા, તુમ આશ્રય દીનાનાથ પ્રભુ, ભવબંધન કાટો પ્રભુ મેરા; શરણાગતસે શ્યામ હરિ, હે નાથ મુઝે તુમ લેના થામ. સ્વીકારો ૨૧૭૪ (રાગ : ભૂપાલી) અનિકેત કોઈ જ્યોત જલે કે ઓલાયે, આ દુનિયાની દીપમાળમાં, ના નવીન શુંએ વધેઘટે, આ વધઘટની ઘટમાળમાં. ધ્રુવ વડલાને એની ખોટ નથી, કોઈ પર્ણ ખરે સુકાય અગર, ઝંખાય નહિ. આ ગગન કદી, તારક તૂટે બે ચાર અગર, જાણે ન કોઈ ક્યારે પડવાનું, કાળની એક પછડાટમાં. ના રત્નાકરને રડવું કેવું, એક જલબિંદુ કે ઝરણ વિના, આ વસુંધરા વીંઝણી રહે ના, એક અદીઠ રજકણ વિના, કઈ પળે ખબર શી ઉડવાનું, એક તેજ પવન સુસવાટમાં, ના૦ “અનિકેત' અજાણી રાહ તણાં, અહીંયા તો બધા છે વણઝારા, રોકાય ન કોઈ કોઈ માટે, મજબૂર હરેક છે જાનારા, જાણે ન કોઈ જીવ્યો કે માઁ કોઈ પથિક જીવનની વાટમાં. ના કબીર સેવા દો ભલી, એક સંત એક રામ રામ હૈ દાતા મુક્તિકા, સંત જપાવે નામ ૧૨૯૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy