________________
કહે “બનારસી ' અબ રાખો લાજ હમારી; કરુણાનિધિ કરુણા કરો, મેં શરણ તુમ્હારી. કર૦
૧૪૫૫ (રાગ : ભૈરવી) ઘર મિલે, જો અપના ઘર ખોવે હૈંજો ઘર રખે , વો ઘર ઘરમેં રોવે હૈ. ધ્રુવ જો રાજ તજે, વો મહારાજા હોતા હૈ; ઓર જાન તજે, વો કભી નહિ મરતા હૈ. ઘર સુખ ત્યાગે ફ્રિ વો ઓરકા દુઃખ હરતા હૈ; ધન તજે સો ફ્રિ દોલતસે ઘર ભરતા હૈ. ઘર જો પર દારા કો તજે, વો પાવે રાની; ઓર જાઠ બચન દે છોડ, સિદ્ધ હોય બાની. ઘર૦ જો દુષ્ટ બુદ્ધિકો ત્યજે, વો હોવે જ્ઞાની; મનસા ત્યાગે તો મિલે રિદ્ધિ મનમાની. ઘર જો સર્વ તજે, ઉસકો સબ કુછ હોતે હૈ; જો ઘર રાખે, વો ઘર ઘરમેં રોવે હૈ. ઘર જો પક્ષપાતકો ત્યજે, તો સબકો જીતે; ઓર કામ ત્યજે તો, હોય કામ મન ચિંતે. ઘર નહિ માગે તો ફ્લ પાવે, જો મન ભાવે; જો કુછ ઇચ્છા નહિ કરે, વો સબ કુછ પાવે. ઘર અબ ‘ બનારસી’ ઘર ખોકે બ્રહ્મ જોવે હૈ; જે ઘર રખે, વો ઘર ઘરમેં રોવે હૈ. ઘર
અવધૂત શ્રી નિત્યાનંદજી મહારાજ
૧૪૫૩ (રાગ : શિવરંજની) મૌસમ કૌન બડો ઘરબારી, જા ઘરમેં સપનેહુ દુ:ખ નાહીં, કેવલ સુખ અતિ ભારી. ધ્રુવ પિતા હમારા ધીરજ કહિયે, ક્ષમા મોર મહતારી; શાંતિ અર્ધ-અંગ સખી મોરી, બિસરે નાહિં બિસારી. મૌસમ સત્ય હમારા પરમ મિત્ર હૈ, બહિન દયા સમ વારી; સાધન-સંપન્ન અનુજ મોર મન, મયા કરી ત્રિપુરારી. મૌસમ શય્યા સક્ત ભૂમિ લેટનકો, બસન દિશા દશ ધારી; જ્ઞાનામૃત ભોજન રૂચિ રૂચિ કરૂં, શ્રી ગુરૂ કી બલિહારી. મૌસમ મમ સમ કુટુંબ હોય ખિલ જાકે, વો જોગી અરૂ નારી; વો યોગી નિર્ભય નિત્યાનંદ, ભયયુત દુનિયા-દારી. મૌસમ0
બનારસી (ઉર્ફે દેવીસિંહ)
૧૪૫૪ (રાગ : હંસનારાયણી) કર દયા દાસકે કષ્ટ હરો, ગિરિધારી ! કરુણાનિધિ કરુણા કરો મેં શરન તુમ્હારી. ધ્રુવ હો નિર્ભય પૂરણ-બ્રહ્મ આપ અવતારી; હરિ હર લો તનકી પીર, હુવા દુ:ખ ભારી. કર૦ રાઈ સે ગિરિ કર દેત, ગિરિસે રાઈ; તુમ જો ચાહે સો કરો, આપ યદુરાઈ. કર૦ હૈિ સત્ય સત્ય સાચી તેરી પ્રભુતાઈ; તર ગયે વહી જિસને તુમસે લવ-લાઈ, કર૦ દેવીસિંહ જિસને તમારી મહિમા ગાઈ; વહ ભવસાગર કે પાર ઊતર ગયે ભાઈ, કર૦ વેદ વદે આ વિશ્વમાં, રામથી અલગ ન આન;
તે આધારે જગ નિર ભર્યો, તુલસી પરમ પ્રમાણ. ભજ રે મના
૮૯૦)
૧૪૫૬ (રાગ : કેદાર) જિસકે દિલ પર વો પ્રભુ નામ બસતા હૈ, ઉન મસ્તોંકા, દેખો, ઊલટા રસ્તા હૈ. ધ્રુવ સર્દીમેં આશક, પીતે હૈ સરદાઈ; ગર્મીમેં શંખીયાં ખાય રહે ગઈ, બારિશમેં સૂખે ધૂપમેં હો હરિયાઈ; ઐસે મસ્તોસે, સભી બાત બનિયાઈ;
વો દાગકો સમજે, દિલ પર ગુલદસ્તા હૈ. ઉન મસ્તોંકા વો દિનકો સોવે, સારી રાત ભર જાગે; શૂરોસે લડે, કાયરકો દેખકે ભાગે, નહીં મિલે તો માગે ભીખ , મિલે તો ત્યાગે; ઐસે શાહોંસે હરેક બાદશાહ માંગે;
અનમોલ હૈ સોદા, વો ભી ઉને સસ્તા હૈ. ઉન મસ્તોંકા જબ પેટ ભરે તબ ખાનેકુ મંગવાતે; ઓર ભૂખ લગે તો કુછ ભોજન નહિ ખાતે, મૂરખ સે શીખે, પંડિતનું સમઝાતે; કહે “ બનારસી' હમ નઈ નઈ બાતે ગાતે;
ઈસ કદરસેં જો કોઈ અપના દિલ કરતા હૈ. ઉન મસ્તોંકા
કરણી તોતો કરમ છે, ભુતા જેહ નિદાન; | કરતા તો કરનાર છે, તુલસી સત્ય પ્રમાણ.
૮૯૧
ભજ રે મના