SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ 09૬ ૧૦૩૭ ૧૦૭૮ ઉose સંતશિષ્ય (નાનચંદજી મહારાજ) ઈ.સ. ૧૮૩૭ - ૧૯૬૫ નાનચંદજી મહારાજનો જન્મ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા ગામમાં વિ.સં. ૧૯૩૩ ના માગશર સુદ ૧ ના ગુરૂવારે થયો હતો. જન્મ વખતનું નામાં નાગરભાઈ હતું. તેમના પિતાનું નામ પાનાચંદભાઈ અને માતાનું નામ રળિયાતબાઈ હતું. ધર્મનિષ્ઠ સદાચારી દશાશ્રીમાળી વણિક કુટુંબ, સ્થાનકવાસી સંપ્રદાયના સંસ્કારોથી રંગાયેલું હતું. નાગરભાઈની પ વર્ષની ઉંમરે માતા અને ૧૧ વર્ષની ઉંમરે પિતાએ વિદાય લીધી. પૂ. શ્રી દેવચંદ્રજી મહારાજ પાસે અંજાર ગામે વિ.સં. ૧૯૫૭ના ફાગણ સુદ -૩ ને ગુરૂવારે દીક્ષા લીધી. ગુરૂજીએ તેમનું નામ મુનિ નાનચંદ્ર રાખ્યું. નાનચંદ્રજી મહારાજે વિ.સં. ૧૯૮૩માં લીંબડીમાં ચૂનીલાલજી ને દીક્ષા આપી તેમનું નામ ચિત્તમુનિ રાખ્યું. ત્યારબાદ વિ.સં. ૧૯૮૫માં મોરબીમાં શ્રી શિવલાલને દીક્ષા આપી જેઓ સંતબાલ તરીકે ઓળખાયા. નાનચંદ્રજી મહારાજે લગભગ ૪૦૦ ગધ પદોની વિવિધ છંદોમાં રચના કરી છે. જે સુબોધ સંગીતમાળા' ભાગ ૧-૨-૩માં પ્રસિદ્ધ થઈ છે. જેમાં પદના અંતમાં પોતાને ‘સંતશિષ્ય' તરીકે દર્શાવતા હતા. તે. ઉપરાંત ઘણું સાહિત્યનું સર્જન કર્યું છે. અંતે ૮૮ વર્ષની આયુ એ વિ.સં. ૨૦૨૧ ના માગશર વદ - ૯ ને રવિવારે રાત્રે તેમણે મહાપ્રયાણ કર્યું. ૧૦૮૦ ૧૦૮૧ ૧૦૮૨ ૧૦૮૩ ૧૦૮૪ ૧૦૮૫ ૧૦૮૬ ૧૦૮૩ ૧૦૮૮ ૧૦૮૯ ૧૦૯૦ ૧o૯૧ ૧૦૯૨ ૧૦૯૩ ૧૦૯૪ ૧૦૯પ ૧o૯૬ ૧૦૯૭ ૧૦૯૮ ૧૦૯૯ ૧૧oo ૧૧૦૬ ભરવી ક્યાં મળશે કહો ક્યાં મળશે ભૈરવી કાગળ તણી હોડી વડે સાગર કાન્હડા ગુણ એવા સંત ગમે છે. દેશ ગુરુ મુક્ત થવાનો અપૂર્વ માર્ગ બાગેશ્રી ચણગારી ચાંપી રે શ્યામ સિધાવિયા આરતી જયદેવ જયદેવ જય જિનવર પ્રભાતિ જાગ જંજાળથી જીવન જય કારણે ગઝલ તમે છો શોધમાં જેની હરિગીત છંદ દિનરાત નાથ ! રહું તમોને ભૈરવી દૂર કાં પ્રભુ ! દોડ તું ગઝલો નયનને નિર્મળા કરીને પ્રથમ ધોળા પરમ - વિશુદ્ધતર પ્રેમની લાગી માલકૌંસ ભિન્ન નથી ભગવાન તુજથી જોગિયા. મહાવીર ! અમને પાર ઉતારો દેશી ઢાળ મહાવીર તણા ભક્ત એને માનવા ગઝલ મળ્યાં છે સાધનો મોંઘા ગરબી મારા જીવન તણી શુદ્ધ શેરીએ કટારી માયામાં મુંઝાયો રે બહાર રાત્રે રોજ વિચારો, આજ કમાયા માંડ શાંતિ માટે સરુનું શરણું માલકૌંસ. સગુણના સિંધુ શોધ સંતને ચલતી. સંગુરુ વર સમજાવે કોઈ ગરબી સંગુરુનાં સત્ સંગમાં તમે માલકસ સાર સંસારમાં ન જોયો. ચમને હજી છે હાથમાં બાજી, કરી લે ભૈરવી હે નાથ !ગ્રહીં એમ હાથ ૧૦૭૩ ૧૦૭૪ ૧૦૭પ ગઝલ પીલુ પરજ અમે મહાવીરના પુત્રો આતમ દરશન વિરલા પાવે ઉઠ રે ! ઉડાડ ઊંઘ તાહરી, જ્ઞાન કલા ઘટઘટ બર્સ, જોગ જુગતિકે પાર નિજ નિજ કલા ઉદાંત કરિ, મુક્ત હોઈ સંસાર || ભજ રે મના અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ અનુભવ મારગ મોખકો, અનુભવ મોખ સરૂપ ૯૪૦ સંતશિષ્ય
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy