________________
... સમવાય- સમe ૧૪... - શ્રીકાંત આદિ આઠ વિમાને દેવસ્થિતિ, શ્વાસકાલ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકોનો મુક્તિકાળ-ચૌદ ભવ
----*----*----
સમવાય-૧૫[.૩ર- - પરમાધાર્મિક દેવ, ભ૦ નેમિનાથની ઊંચાઈ -.૩૫] - ધૃવરાહુ દ્વારા ચંદ્રકલાનું આવરણ-અનાવરણ [.૩૬] - શતભિષાદિ છ નક્ષત્રોનો ચંદ્ર સાથે યોગકાળ [.૩૭ - ચૈત્ર અને આસોના રાત્રિ અને દિવસમુહૂર્ત, પંદર-પંદર
- વિદ્યાનું પ્રવાદ પૂર્વની વસ્તુ, સંજ્ઞીમનુષ્યોમાં યોગ - રત્નપ્રભા-ધૂમપ્રભાનૈરયિકો, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઇશાન, મહાકલ્પ કેટલાંક દેવોની સ્થિતિ - નંદ આદિ બાર વિમાને દેવ સ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા - કેટલાંક ભવસિદ્ધિકનો મુક્તિકાળ-પંદરભવ
----*----*----
સમવાય-૧૬[.૩૮- - "સૂયગડ” સૂત્રના શ્રુતસ્કંધ-૧ના અધ્યયનો -૪૦] - કષાયના ભેદ-૧૧-, મેરુપર્વતના નામો-૧૦[.૪૧ - ભ૦ પાર્શ્વનાથની શ્રમણ સંપદા, આત્મપ્રમાદ પૂર્વની વસ્તુ,
- અમરેન્દ્ર અને બલીન્દ્રના અવતારિકાલયનનું પરિમાણ - લવણસમુદ્રના મધ્યભભાગે જળવૃદ્ધિ - રત્નપ્રભા-ધૂમપ્રભા નૈરયિક, અસુરકુમારની સ્થિતિ - સૌધર્મ, ઈશાન, મહાશુક્ર કલ્પે દેવસ્થિતિ, - આવર્ત આદિ અગિયાર વિમાને દેવસ્થિતિ, શ્વાસકાળ, આહારેચ્છા, - કેટલાંક ભવસિદ્ધિનો મુક્તિકાળ-સોળ ભવ
----*----*----
સમવાય-૧૭[.૪૨] - અસંયમ, સંયમ, માનુષોત્તર પર્વતની ઊંચાઈ,
- સર્વ વેલંધર, અનુવેલંધર નાગરાજોના આવાસપર્વતની ઊંચાઈ - લવણસમુદ્ર મૂળથી દમમાલ પર્વતની ઊંચાઈ - અમરેન્દ્રના તિગિચ્છ ફૂટ, બલેન્દ્રના રુચકેન્દ્ર પર્વતની ઊંચાઈ
- ચારણમુનિની તિર્લીગતિ, મરણના ભેદ, મુનિ દીપરત્નસાગર સર્જિત
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
93