________________
ઉત્તરજ્જીયણ– અધ્યયન. ૧૪,
અધ્યયન-૧૪-“ઇપુકારીય”
[૪૪૨- - ઈષુકાર નગર, પુરોહિત પુત્રોનો પૂર્વભવ -૪૪૫] - ઈષુકાર રાજા આદિ છનું જિનોક્ત માર્ગ ગમન [૪૪૬- - પુરોહિત પુત્રોને જાતિ સ્મરણ, સંસારથી વિરક્તિ -૪૪૮] - પ્રવજ્યા માટે માતા-પિતાની અનુમતિ માંગવી [૪૪૯- - પિતાનો સુઝાવ-ગૃહસ્થ કર્તવ્યો પૂર્ણ કરવા -૪૫૬] - પુરોહિત પુત્રોનો-પ્રવજ્યા ગ્રહણે દૃઢ સંકલ્પ [૪૫૭] - પુરોહિતનો પ્રશ્ન-સુખ અહીં છે, ભિક્ષુ કેમ થવું છે ? [૪૫૮] - ઉત્તર-આધ્યાત્મિક સુખ માટે પ્રવજ્યા જરૂરી છે [૪૫૯- - આત્માનું અસ્તિત્વ નથી, અસ્તિત્વ છે નો સંવાદ -૪૬૧] - અજ્ઞાનતાથી કરેલ ભૂલ ફરી ન કરવાનો સંકલ્પ [૪૬] - પુત્ર દ્વારા જીવન સાફલ્યનો નિશ્ચય, પિતાને દીક્ષેચ્છા -૪૬૯] ભાવિ અનિશ્ચિત્ત સમજી, તુરંત દીક્ષા લેવા નિશ્ચય [૪૭૦- - પુરોહિતનું પત્નીને નિવેદન, પત્નીનો વિરોધ
-૪૭૩] - પુરોહિતનો ઉત્તર-દીક્ષા કેવળ મુનિધર્મ પાલન માટે છે [૪૭૪- - પત્ની દ્વારા દીક્ષા જીવનની મુશ્કેલીનું વર્ણન, પુરોહિતનો -૪૭૬] દૃઢ નિર્ધાર, ભોગ ને સાપની કાંચળી આદિની ઉપમા [૪૭૭- - પુરોહિત પત્નીનો દીક્ષા નિર્ધાર, રાણીની રાજાને પ્રેરણા -૪૮૪] - આત્માને પક્ષીની અને ભોગને પાંજરાની ઉપમા - રાગદ્વેષનું સ્વરૂપ, રાણીનો દીક્ષા માટે સંકલ્પ [૪૮૫- - કામ ભોગોનું વરવું સ્વરૂપ, વિવિધ ઉપમાઓ -૪૯૪] - બંધન મુક્તિની ઈચ્છા, રાજાદિ છ ની દીક્ષા અધ્યયન-૧૫-“સભિક્ષુક”
[૪૯૫] ભિક્ષુના લક્ષણો-જ્ઞાનાદિ ગુણો, અનિદાન, ઈચ્છામુક્તાદિ [૪૯૬] ભિક્ષુ-વિરક્ત, સંયમલીન, અનાસક્ત ઈત્યાદિ ગુણ [૪૯૭] ભિક્ષુ-આક્રોશ, વધ પરીષહ સહે, સમભાવી આદિ ગુણ [૪૯૮] ભિક્ષુ-અત્યલ્પ ઉપકરણ રાખે, પરીષહોને સહે [૪૯૯] ભિક્ષુ-સત્કારાદિ અપેક્ષા ન રાખે, આત્મખોજ લીન રહે આદિ
[૫૦૦] ભિક્ષુ-મોહોત્પાદક સંગનો ત્યાગ, કુતૂહલ ત્યાગી [૫૦૧] ભિક્ષુ-આજીવિકા માટે વિદ્યા, મંત્ર આદિ પ્રયોગથી પર
મુનિ દીપરત્નસાગર સર્જિત
323
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ