________________
૩૯
[..૧]
[..2]
[..3
-.૧૬]
મહાનસીહ-છેદસૂત્ર-૬-વિષયાનુક્રમ
અધ્યયન-૧-“શલ્યઉદ્ધરણ”
- તિર્થ, અર્હત્ વંદના, ઉપોદઘાત, મહાનિસીના અધ્યયન માટે ઉપદેશ, અધ્યયનવિધિ
- આશ્રવ દ્વારનું વર્ણન, તેમાં પ્રવૃત્ત ન થવાનો ઉપદેશ
- શલ્યથી રહિત થવાનો ઉપદેશ, તે સૂચવતી ગાથાઓ
વૈરાગ્યભાવ, વિવિધ વિચારણા, ધર્મ-અધર્મ, સુખ-દુઃખ આદિનું જ્ઞાન,
[.૭૧
-.૯૫]
[.૯૬
-૧૧૬]
આત્મતત્ત્વચિંતન, શુભગતિ
શલ્યયુક્ત તપથી નિષ્ફળતા અને આઠે કર્મનો સંચય,
· દુર્ગતિ આદિ દુ:ખદાયી બાબતો, શલ્યનું ફળ અને તેના ભેદ
- શલ્યને મૂળથી ઉખેડવું, જ્ઞાન-સંયમ-તપથી મોક્ષ
નિઃશલ્યતાનું ફળ, શલ્ય ઉદ્ધરણની વિધિ-મંત્રજાપ
[.૧૭
-.૩૨]
[.33
-.૫૧]
[.પર
- મંત્રના વર્ણ લખવાનું કારણ, વિદ્યા કોને ન આપવી ? -.૫૫] - મંત્ર જાપ પછીની વિધિ, શલ્યોદ્ધાર થયાની પ્રતિતિ શલ્યોદ્વાર બાદની વિધિ અને વિશેષ ક્ષમાપના
[.૫૬
-.૭0]
-
- ક્ષમાપના ઘોષણાદિવિધિ, જ્ઞાન મહિમા, વંદના, - શલ્યોદ્ધારણ ઉપદેશ મુજબ આલોચના, કેવળજ્ઞાન - કેવલજ્ઞાનોત્પત્તિના ભિન્નભિન્ન અવસ્થાનું વર્ણન
- શુભ ભાવના ભાવતા મુનિના લક્ષણો, આલોચના
- શલ્ય સહિત આલોચનાથી સંસારની વૃદ્ધિ, અધોગતિ
- શલ્યયુક્ત આલોચકનું સ્વરૂપ, તેના કટુ ફળ, અયોગ્ય આલોચના, ભાવદોષ સેવી-તેનું ફળ શ્રમણીઓની આલોચના યાવત્ કેવળજ્ઞાન
-
[૧૧૭
-૧૪૩] - તેમની શુભ ભાવના, ધર્મચિંતન, કેવલજ્ઞાન
[૧૪૪- - આલોચના આપવા યોગ્ય સાધ્વીનું સ્વરૂપ
-૧૫૭] - શલ્યયુક્ત આલોચના આલોચના કર્તા સાધ્વી, તેના કટુ ફળો
[૧૫૮- - શલ્યરહિત કરનારનું સ્વરૂપ અને તેની મહત્તા
-૧૭૧] - આલોચના ન કરનાર સાધ્વીઓ તથા આવા સાધ્વીની ગતિ અને કટુ વિપાકનું વર્ણન
[૧૭૨- - નિઃશલ્ય થવાનું દુષ્કર, નિઃશલ્યતાના લાભો
-૨૦૮] - ભાવ શલ્યથી ભવભ્રમણ, શલ્ય આલોચના ઉપદેશ
[૨૦૯
· પાપનું સ્વરૂપ, પાપત્યાગ વિના નિઃશલ્ય ન થાય
મુનિ દીપરત્નસાગર સર્જિત
299
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ