________________
... બુહતુ કપ્પ - ઉદ્દેશક. ૫ ... [૧૪૭] કલહ ઉપશાંતિ સિવાય ગણ સંક્રમણનું પ્રાયશ્ચિત્ત [૧૪૮- - સૂર્યોદય પૂર્વે કે સૂર્યાસ્ત પછી આહાર હોય તો તેની વિધિ, -૧૫૧] આહાર કરે કે બીજાને આપે તો પ્રાયશ્ચિત્ત [૧૫] રાત્રિના કે વિકાલે ઉછારો આવે તો તેની વિધિ [૧૫૩- - સચિત્ત રજ, પાણી આદિ યુક્ત આહાર સંબંધે વિધિ -૧૫] - સાધ્વીને ઉત્સર્જન સમયે પશુપક્ષીનો સ્પર્શ થાય,તે તેની અનુમોદના કરેતો પ્રાયશ્ચિત્ત [૧૫૭- - સાધ્વીને એકલા-રહેવું, ગોચરી, વિચાર-વિહાર ભૂમિમાં -૧૬૧] ગમનાગમન, વિહાર, ચોમાસુ ન કલ્પ [૧૬ર- - સાધ્વીને નગ્ન થવું, પાત્ર રહિત હોવું, વસ્ત્રરહિતપણે -૧૬] કાઉસ્સગ્ગ ગામાદિ બહાર આતાપના દિન કલ્પ [૧૬૭- - સાધ્વીજીને અકથ્ય દશ બાબતોનું વર્ણન. -૧૭૯] - સાધુને આકુંચન પટક રાખવો કલ્પ [૧૮૦- - સાધ્વીને અકથ્ય અને સાધુને કપ્ય બાબતો -૧૮૯] સાવશ્રય આસન, સવિષાણ પીઠ, નાળચાવાળું તૂમડું,
ગોળ દાંડીની પાત્ર કેસરિકા, રજોહરણ [૧૯૦- - માનવમુત્ર સંબંધે નિષેધ, કાલાતિક્રાંત એવા આહાર -૧૯૩] વિલેપન, અભંગ, કલ્કાદિ નિષેધ [૧૯૪] પરિહાર કલ્પ સ્થિતને વૈયાવચ્યાર્થે વિશેષ નિયમ [૧૯૫] આહાર સંબંધે ગૃહસ્થ ઘેર જવા વિશે નિયમ
ઉદ્દેશક-૬[૧૯૬- - છ કુવચન બોલવાનો નિષેધ, પ્રાયશ્ચિત્ત યોગ્ય છ પ્રસંગ -૨૧૫) અને તેની વિધિ, વિશેષ કારણે સાધુ-સાધ્વીને પરસ્પર
સહાય કરે તો જિનાજ્ઞા ભંગ ન થાય - આચારમર્યાદાના છ ઘાતક, છ આચાર મર્યાદા
----*----*----
[૩૫] “બૃહતકપ્પ”-છેદસૂત્ર-૨- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
290
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ