________________
ગચ્છાધાર-પઈષ્ણય સૂત્ર-૭-વિષયાનુક્રમ
[..૧- - વીરવંદના, પ્રતિજ્ઞા કથન, ઉન્માર્ગગામીનું ભવભ્રમણ -..૭] - સન્માર્ગગામી ગચ્છવાસનું ફળ, સંયત જ મુનિ છે. [..૮- - આચાર્યનું મહત્ત્વ, ઉન્માર્ગગામી આચાર્યના લક્ષણ, -.૧૮] - સારા નરસા આચાર્યોના લક્ષણ, શત્રુ સમાન શિષ્ય [.૧૯- - પ્રમાદી ગુરુને પ્રેરણા, શ્રેષ્ઠ-નિકૃષ્ટ આચાર્ય-સ્વરૂપ -.૩૧] - ઉન્માર્ગગામી આચાર્ય-મોક્ષ માર્ગનાશ, ભવભ્રમણ [.૩ર- - સંવિગ્નપાક્ષિક મુનિ, તેમનું કર્તવ્ય-આચરણા -.૩૮] - નિકૃષ્ટ આચાર્યનું નામ પણ ન લેવું, ગુરુનું કર્તવ્ય [.૩૯- - આજ્ઞા ભંજક આચાર્ય, ગચ્છ લક્ષણ-કથન -.૪૯] - ગીતાર્થ ઉપાસના, અગીતાર્થનો ત્યાગ [.૫૦- - ગચ્છની મહત્તા, ગચ્છ કોને ન કહેવાય ? -.૫૭] - શ્રેષ્ઠ મુનિના લક્ષણ અને તેને થતી નિર્જરા L૫૮. . આહાર ગહણ કરવાના કારણો, સાચોગચ્છ કયો : - ૭૦] - સાધ્વી સંગ વર્જન, સંગથી થતી હાનિ [.૭૧- - શ્રેષ્ઠ ગચ્છનું સ્વરૂપ, કનિષ્ટ ગચ્છનું સ્વરૂપ -.૧૩૪] - શ્રેષ્ઠ અને કનિષ્ઠ સાધ્વી સમુદાયનું સ્વરૂપ
(ગચ્છ અને સાધ્વી સમૂહનું સુંદર-વિસ્તૃત વર્ણન) [૧૩૫- - ગચ્છાચાર પ્રકરણના ઉદ્ધરણનું મૂળ, -૧૩૭] - ગુરુ મુખે વિધિપૂર્વક ભણવાનો ઉપદેશ
----*----*----
[30] ગચ્છાયાર-પાંણયસૂત્ર-૭- નો મુનિ દીપરત્નસાગર રચિત બૃહત વિષયાનુક્રમ પૂર્ણ
મુનિ દીપરત્નસાગર સર્જિત
277
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ