________________
... જંબૂદીપપન્નત્તિ.- વક્ષસ્કાર. ૨ ... [.૪૪] - વર્ષ પર્યત સચેલક, ઉપસર્ગ, સંયમી જીવન,
ચાર પ્રતિબંધ અભાવ, કેવળ જ્ઞાન કાળ, સ્થળ - ઋષભદેવનો પાંચ મહાવ્રતાદિ ઉપદેશ - તેમના ગણ, ગણધર, શ્રમણ, શ્રમણી,શ્રાવક-શ્રાવિકા, ચૌદપૂર્વી, આદિ પરિવાર વર્ણન
- ઋષભદેવને બે પ્રકારે અંતકૃત ભૂમિ [.૪૫ ઋષભદેવના કલ્યાણકાદિના નક્ષત્રનું નામ [.૪૬] - ઋષભદેવ વર્ણન-સંહનન, સંસ્થા, ઊંચાઈ, કુમાર-રાજ્ય-દીક્ષાકાળ,
છદ્મસ્થ-કેવલીજીવન, નિર્વાણ, પૂર્ણાયુ, નિર્વાણ તપ, નિર્વાણ આસન, નિર્વાસોત્સવ ઈત્યાદિ - ઋષભ દેવાદિની ભસ્મનો ક્ષીરોદ સમુદ્રમાં પ્રક્ષેપ - દેવેન્દ્રો દ્વારા જિન અસ્થિ ગ્રહણ, સ્તૂપ નિર્માણ - નંદીશ્વર દ્વીપે અષ્ટાક્ષિકા નિર્વાણ મહોત્સવ - ઈન્દ્ર અને લોકપાલો દ્વારા અષ્ટાલિકા મહોત્સવ - દેવેન્દ્રો દ્વારા સુધર્મા સભાની માણવક ચૈત્યસ્તંભમાં
જિન અસ્થિની સ્થાપના અને અર્ચના [.૪૭] - દુષમ સુષમા કાળ અને તેના મનુષ્યોનું વર્ણન
- ત્રણ વંશ, ત્રેવીશ તીર્થંકર, ૧૧-ચક્રી, નવ વાસુદેવ, નવ બલદેવની ઉત્પત્તિ [.૪૮] દુષમ કાળ અને તેના મનુષ્યોનું વર્ણન, - દુષમકાળના ત્રણ ભાગ, અંતે ધર્મવિચ્છેદ [.૪૯] દુષમદુષમકાળ અને તે મનુષ્યોનું વર્ણન [.૫૦] ઉત્સર્પિણીનો દુષમદુષમા, દુષમાકાળ [.૫૧] દુષમકાળે પંચમેઘ વર્ષા-પુષ્કરસંવર્તક, ક્ષીર, મેઘ, ધૃત, અમૃત, રસ મેઘવર્ષા [૫૨] તે વખતનું ભરત અને તેના મનુષ્યોનું વર્ણન [૫૩] ઉત્સર્પિણીના દુષમ સુષમા, સુષમા અને સુષમ સુષમા કાળનું વર્ણન (પૂર્વવત)
----*----*----
વિક્ષસ્કાર-૩ (ભરતચક્રી). [.૫૪] - ભરત ક્ષેત્રના ભરત નામનું કારણ,-વિનીતા રાજધાની વર્ણન, સ્થાન, પ્રમાણાદિ [.૫૫૩ - ભરત ચક્રી વર્ણન-દેહ, લક્ષણ, વિશેષતા, [.૫૬- - આયુધ શાળામાં ચક્રરત્ન ઉત્પત્તિ, વંદના, -.30] ભરતને જાણકારી, વિનીતાની સજાવટ, ભારતનો શૃંગાર,
- ચક્રરત્નની પૂજા, અષ્ટ મંગલની રચના, કરમુક્તિનો આદેશ
મુનિ દીપરત્નસાગર સર્જિત
254
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ