SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ પન્નવણા પદ.૧૪, ઉદ્દેશક. ,દ્વાર. [૪૧૬] ક્રોધાદિના ચાર ભેદ, નૈરયિકાદિમાં ચાર ભેદે કષાય [૪૧૭] જીવોમાં આઠે કર્મ પ્રકૃત્તિઓનો ચય, ઉપચય, બંધ, વેદના, નિર્જરાની ત્રૈકાલિકતાના ક્રોધાદિ ચાર સ્થાન [૪૧૮] ઉપસંહાર ગાથા ----X----X---- (૧૫) ઈન્દ્રિય પદ ઉદ્દેશક-૧ [૪૧૯- - આ ઉદ્દેશાના પચીશ અધિકારોના નામ -૪૨૨] પાંચ ઈન્દ્રિયો, તેના નામ, સંસ્થાન, મોટાઈ, વિસ્તાર, પ્રદેશ, ક્ષેત્ર, અવગાહના, અલ્પબહુત્ત્ત કર્કશ અને ગુરુ ગુણ, આ ગુણનું અલ્પબહુત્ત્વ - [૪૨૩] નૈરયિકાદિમાં ઈન્દ્રિય સંબંધે વિચારણા [૪૨૪] પાંચે ઈન્દ્રિયોનું સ્પષ્ટ વિષય ગ્રહણ [૪૨૫] પાંચે ઈન્દ્રિયોનું વિષય ક્ષેત્ર [૪૨૬] - મારણાંતિક સમુદઘાત પ્રાપ્ત અનગારને નિર્જરા પુદગલની સૂક્ષ્મતા અને અવગાઢ ક્ષેત્ર, -છદ્મસ્થને તે નિર્જરા પુદગલ સંબંધે અજ્ઞાન, તેનો હેતુ - નૈરયિકાદિને નિર્જરા પુદગલનું જ્ઞાન, દર્શન, આહાર [૪૨૭] કાચ વગેરેમાં તે પદાર્થ અને પ્રતિબિંબ દર્શન [૪૨૮- - સંકુચિત અને વિસ્તૃત વસ્ત્રનો આકાશ પ્રદેશને સ્પર્શ -૪૩૨] - ઉભા કે આડા થાંભલાનો આકાશ પ્રદેશને સ્પર્શ - ધર્માસ્તિકાય વગેરેનો લોકને સ્પર્શ, જંબુદ્વીપ યાવત્ સ્વયંભૂરમણ સમુદ્રને સ્પર્શ - લોકને ધર્માસ્તિકાય આદિને સ્પર્શ, લોક સ્વઅપ (૧૫) ઉદ્દેશક-૨ [૪૩૩ - આ ઉદ્દેશકના બાર અધિકારોના નામ -૪૩૭] - ઈન્દ્રિયોપચય આદિ બારે અધિકારોની પાંચે ઈન્દ્રિય સંદર્ભે નૈરયિકાદિ જીવોમાં વિચારણા ----X----X---- (૧૬) પ્રયોગ પદ [૪૩૮] પ્રયોગના પંદર ભેદ [૪૩૯] જીવ સામાન્યને, નૈરયિકાદિને કેટલા પ્રયોગ? [૪૪૦] જીવ સામાન્યમાં, નૈરયિકાદિમાં પ્રયોગ વિવક્ષા મુનિ દીપરત્નસાગર સર્જિત 237 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy