________________
જીવાજીવાભિગમ—પ્રતિપત્તિ. ૩, લવણ સમુદ્ર ...
[૨૦૦] - લવણસમુદ્ર અને ધાતકીખંડનો પરસ્પર સ્પર્શ તથા એક-બીજાના સ્થાનમાં જીવોત્પત્તિ - લવણ સમુદ્ર નામનો હેતુ, સુસ્થિત દેવાદિ
[૨૦]
[૨૦૧] . લવણ સમુદ્રમાં ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર, ગ્રહ, તારા - લવણસમુદ્રમાં ચાર પર્વતિથિમાં ભરતી કેમ? - ચાર મહાપાતાળ કળશો અને તેનું માપ, -પાતાળ કળશોમાં જીવોનો ચયાપચય
- મહા અને ક્ષુદ્ર પાતાળ કળશોનું વર્ણન
- લવણ સમુદ્રની ભરતી-ઓટનું કારણ પાતાળ કળશોમાં રહેલ વાયુ અને પાણી
[૨૦૩] ત્રીશ મુહૂર્તમાં લવણ સમુદ્રમાં ભરતી-ઓટ [૨૦૪] - લવણસમુદ્ર શીખાનું પરિમાણ,
-બાહ્યાજ્યંતર ભરતી રોકનાર નાગકુમાર
[૨૦૫] વેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત ગોસ્તંભ આદિ આવાસ પર્વતનું સ્થાન, પરિમાણ, -ત્યાંની પદ્મવર વેદિકા, વનખંડ,
-
- પ્રાસાદવતંસક,
• ગોસ્તભ નામનો હેતુ, ગોસ્તંભદેવ, પરિવારાદિ [૨૦૬] - ગોસ્તૂભાદિ ચારે પર્વત શેના બનેલા છે? [૨૦૭] - અનુવેલંધર નાગરાજની સંખ્યા, આવાસ પર્વત કર્કોટક આદિ ચાર આવાસ પર્વતનું વર્ણન લવણાધિપતિ સુસ્થિત દેવનો ગૌતમ દ્વીપ - તેનું સ્થાન, પરિમાણ, પદ્મવર વેદિકા, વનખંડ
[૨૦૮]
ત્યાંના ક્રીડાવાસ, મણિપીઠિકા, દેવશયનીય
ગૌતમદ્વીપ નામનો હેતુ, સુસ્થિતા રાજધાની ચંદ્ર-સૂર્ય અને તેના દ્વીપ
-
[૨૦૯] - જંબુદ્વીપના ચંદ્ર અને ચંદ્રદ્વીપ
-તે દ્વીપનું સ્થાન, પરિમાણ, ક્રીડાસ્થળ - પ્રાસાદ વતંસક, મણિપીઠિકાદિ વર્ણન ચંદ્રન્દ્વીપ નામનો હેતુ, ચંદ્રા રાજધાની - જંબુદ્રીપના સૂર્ય અને સૂર્યદ્વીપ
શેષ વર્ણન ચંદ્રદ્વીપ અનુસાર
મુનિ દીપરત્નસાગર સર્જિત
220
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ