________________
[.૨૧]
[.૨૨]
- ભ0 મહાવીરનું પર્ષદામાં અસુર દેવ-આગમન
- અસુરોના વર્ણાદિ, આકૃતિ, વય, ચિહ્ન, વસ્ત્ર,આભુષણ, ઋદ્ધિ આદિ વર્ણન, ભ૦ને વંદન
[.૨૩]
ભ૦ પાસે શેષ નવ ભવનવાસીનું આગમન
[.૨૪]
ભ૦ પાસે વ્યંતર દેવ-આગમન, તેના નામ આદિ
[.૨૫]
ભ0 પાસે જ્યોતિષ્ઠ દેવ-આગમન, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે, તેના વર્ણ અને ચિહ્નો [.૨૬] ભ૦ પાસે વૈમાનિક દેવ-આગમન, દેવલોકના નામ, વિમાનો નામ, ચિહ્ન, વર્ણ, આદિ ભ0 મહાવીરના આગમનની ચંપાનગરમાં ચર્ચા,
[.૨૭
-.33]
- ધર્મ પર્ષદા, કોણિકને સમાચાર, પ્રીતિદાન,
કોણિકની સેના, પટ્ટ હસ્તિ, અંતઃપુરાદિ સાથે ભ૦ પાસે- વંદનાર્થે જવાની તૈયારી, વ્યાયામ, તૈલમર્દન, સ્નાન, વસ્ત્ર, આભુષણાદિ વર્ણન, અષ્ટમાંગલિકોના નામ
- રાજ્ય ચિહ્નોના નામ, ગમન વ્યવસ્થાનું વર્ણન
- અશ્વ, ગજ, રથ, વૈદલ સેનાનું, વાદ્યોનું વર્ણન
- સ્તુતિપાઠકનું વર્ણન, સમવસરણ નજીક પાંચ રાજચિહ્ન ત્યાગ, પાંચ અભિગમ વિધિ, ભ૦ વંદન,- સુભદ્રા આદિ રાણીઓનું સુસજ્જિત થવું, અનેક દાસી સાથે જવું-વર્ણન, - ભ૦ને વંદન વિધિ
ઉવવાઈય ...
- ભ૦ના શિષ્યોનું શ્રુતજ્ઞાન, ધર્મકથા ચાર ભેદે, સંસાર સાગરનું શબ્દ ચિત્ર, તેની પારગમિતા, -તે શિષ્યોના વિશિષ્ટ ગુણો, મોક્ષ સાધકતા
[.૩૪
ભ0 મહાવીરની વિશાળ ધર્મસભા સમક્ષ દેશના,
-.૪૦] - ભાષા, સ્વર, વાણી, અનુવદા, ધર્મોપદેશ વિષય,
- નિગ્રન્થ પ્રવચન મહિમા, નરકાદિગતિના કારણો,
ચારે ગતિના સુખ-દુઃખ, રાગથી બંધ, બે ભેદે ધર્મ
- ધર્મકથા સમાપ્તિ, ભ૦ને વંદન, લોકોદ્વારા
- આગાર કે અનાગાર ધર્મ સ્વીકાર, નિર્પ્રન્થ પ્રવચન મહિમા સ્વીકાર,
કોણિક, સુભદ્રા આદિનું સ્વસ્થાન ગમન
[.૪૧
-.૪૩]
[.૪૪]
-
-
-
ઉપશમ-વિવેક-વિરતિ, પ્રશંસા
ગૌતમ સ્વામીનું શબ્દ ચિત્રણ, જિજ્ઞાસા, પ્રશ્નો
અસંયત યાવત્ એકાંત સુપ્ત પાપકર્મ બાંધે, મોહકર્મ બાંધે, મોહનીય અને વેદનીય
કર્મ બંધ-પ્રશ્ન,
-
અસંયત યાવત્ હિંસકની નરકગતિ વિશે પ્રશ્ન
અસંયતની દેવગતિ, વ્યંતર દેવ થવાનું કારણ,
વ્યંતર દેવોની સ્થિતિ, ઋદ્ધિ, અનારાધકત્વ,
મુનિ દીપરત્નસાગર સર્જિત
205
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ