________________
- અંતગડ દસા – વર્ગ.૩, અધ્યયન ૮
વર્ગ-૫-અધ્યયન-૧ થી ૧૦ [.૧૮- - ઉપોદઘાત, દશ અધ્યયનોના નામ, દ્વારિકાનગરી -૨૨] - શ્રીકૃષ્ણ રાજા, પદ્માવતી રાણી, ભO અરિષ્ટનેમિ
- દ્વારિકા વિનાશનો પ્રશ્નોત્તર, શ્રીકૃષ્ણની ચિંતા, - પ્રવજ્યા અશક્ય, - ભીની ભવિષ્યવાણી, શ્રીકૃષ્ણ આગામી ચોવીસીના બારમાં તીર્થકર થશે - દ્વારિકા વિનાશ કથન અને પ્રજાજનોને પ્રવજ્યા પ્રેરણા - પરિવાર સંરક્ષણ, દીક્ષા મહોત્સવ કૃષ્ણ કરશે - પદ્માવતી રાણીની દીક્ષા, તપ, સંલેખના, મોક્ષ - ગોરી, ગંધારી, લક્ષ્મણા, સસીમા, જાંબવતી, સત્યભામા, રુકમણી, મૂલશ્રી, મૂલદત્તક એ દશ અધ્યયન, દીક્ષાદિ સર્વે પદ્માવતી મુજબ
----*----*----
વર્ગ-૬-અધ્યયન-૧ થી ૧૪ [.૨૪- - ઉપોદઘાત, સોળ અધ્યયનના નામ, મંકાતિ અધ્યયન -૨૬] - મકાંતિ ગાથાપતિ, વૈરાગ્ય, દીક્ષા, અધ્યયન
- ગુણરત્નતપ, વિપુલ ગિરિપર મોક્ષ પ્રાપ્તિ
- કિંકર્મ અધ્યયન, વર્ણન મંકાતિ મુજબ [.૨૭] - મુદગર પાણી અધ્યયન, અર્જુન માળી, બંધુમતી
- મુદગર પાણી યક્ષાયતન, હજાર પલનો મુદગર - લલિતા ટોળકી, અર્જુન બંધુમતીના ફૂલ વીણવા જવું - બંધુમતી ભાર્યા સહિત અર્જુન દ્વારા યક્ષ પૂજા, લલિતા ટોળકી દ્વારા અર્જુનને બંધન,
બંધુમતી સાથે ભોગ, અર્જુનની યક્ષને પ્રાર્થના, અર્જુન દ્વારા સાતેની હત્યા - છ માસ પર્યત છ પુરુષ, એક સ્ત્રીનો ઘાત - ભ૦ મહાવીરને વંદનાર્થે સુદર્શનનું ગમન - માર્ગમાં અર્જુનનો ઉપસર્ગ, સુદર્શનનો કાયોત્સર્ગ - ઉપસર્ગ નિવૃત્તિ, સુદર્શન-અર્જુનનું ભગવદ્ વંદનાર્થે જવું,
ધર્મશ્રવણ, અર્જુનની દીક્ષા, તપ
- અર્જુનને પરીષહ, સંલેખના, મોક્ષ [.૨૮- - કાશ્યપ, ક્ષેમક, ધૃતિધર, કૈલાશ, હરિચંદન, આદિ -.૩૮] - અગિયાર ગાથાપતિ, થોડા ફેરફાર સાથે પૂર્વવત વર્ણન
મુનિ દીપરત્નસાગર સર્જિત
192
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ