________________
... અંતગડ દસા - વ.૩, અધ્યયન ૮ ...
અધ્યયન-૮-“ગજસુકુમાલ” [.૧૩] - દ્વારિકાનગરી, ભ0 અરિષ્ટનેમિ, છ સહોદર શિષ્યો
- માવજીવન છ૪ તપ, ત્રણ સંઘાટક રૂપે ભિક્ષાર્તગમન - ત્રણે સંઘાટકોનું ક્રમશઃ દેવકીના ઘરે જવું - દેવકીનો સંદેહ અને સંદેહ નિવૃત્તિ - અતિમુક્ત મુનિની ભવિષ્યવાણી હતી કે દેવકીને સમાન – રૂપવાળા આઠ પુત્રો થશે, દેવકીનું ભ૦ અરિષ્ટનેમિ પાસે જવું ભગવંત દ્વારા સર્વ વૃત્તાંતથી સમાધાન - દેવકીરાણીને આર્તધ્યાન, શ્રીકૃષ્ણનું આશ્વાસન - શ્રી કૃષ્ણનો અઠ્ઠમ તપ, હરિસેગમેષી દેવ સાધના - ગજસુકુમારનો જન્મ (શેષ વર્ણન મેઘકુમારવત) - સોમિલ બ્રાહ્મણ, સોમાપુત્રી, ગજસુકુમાર માટે યાચના - ભO અરિષ્ટનેમિનું સમવસરણ, વાણી શ્રવણ - ગજસુકુમારને વૈરાગ્ય, તેનો રાજ્યાભિષેક, દીક્ષા - દીક્ષા દિને જ ભગવદ્ આજ્ઞાથી રાત્રિ મહાપ્રતિમા - સોમિલ દ્વારા મરણાંત ઉપસર્ગ, કેવલજ્ઞાન, મોક્ષ - ગજસુકુમાર મુનિ વિશે શ્રીકૃષ્ણની પૃચ્છા - ભવ દ્વારા સર્વ વૃત્તાંત કથન, માર્ગમાં સોમિલને જોવો, -સોમિલનું મૃત્યુ, ભૂમિશુદ્ધિ
(૨) અધ્યયન-૯ થી ૧૩ [.૧] - ઉપોદઘાત, બળદેવ, ધારિણી, સુમુખપુત્ર
- ૫૦ કન્યા સાથે લગ્ન, વૈરાગ્ય દીક્ષા, શ્રમણજીવન, - શત્રુંજય પર્વતે અંતિમ સાધના, મોક્ષ - દુર્ગખ, ફૂપદારક, દારૂક, અનાવૃષ્ટી કુમારો - ચારે અધ્યયનનું વર્ણન સુમુખવત
----*----*----
વર્ગ-૪-અધ્યયન-૧ થી ૧૦ | [.૧૫- - ઉપોદઘાત, દશ અધ્યયનો નામ, જાલિ વગેરે -૧૭] - દ્વારિકા, વસુદેવરાજા, જાલિ, માલિ, ઉવયાલિ, પુરિસમેન, વારિસેણકુમાર,
- બાકી પૂર્વવત, શ્રીકૃષ્ણ પુત્રો-પ્રદ્યુમ્ન, શાંબ-બાકી પૂર્વવત્ - અનિરુદ્ધ, સત્યનેમિ, દૃઢનેમિ,
બાકી પૂર્વવત
મુનિ દીપરત્નસાગર સર્જિત
191
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ