________________
' ... ભગવઈ– શતક. ૨૫, ઉદ્દેશક. ૪ ... [૮૮૨] - જીવ કલ્યોજ રૂપ છે – દંડક, વચનાશ્રિત પ્રશ્નો
- જીવ, શરીર, સિદ્ધના પ્રદેશનું કૃતયુગ્માદિત્વ [૮૮૩] - જીવના આકાશના કૃત યુગ્માદિ પ્રદેશે આશ્રય અને
કૃત યુગ્માદિ સમય સ્થિતિ વિશે પ્રશ્ન [૮૮૪] - જીવના કૃષ્ણ વર્ણ પર્યાયોનું કૃતયુગ્માદિત્ય
- જીવના જ્ઞાન કે અજ્ઞાન પર્યાયોનું કૃત યુગ્માદિત્ય [૮૮૫] શરીરના પાંચ ભેદ “પન્નવણા”ની સાક્ષી) [૮૮] - જીવ સકંપ અને નિષ્ઠા, તેનો હેતુ
- દેશ કે સર્વ સકંપ, ચોવીશ દંડકમાં કંપન [૮૮૭] - પરમાણુ યાવતુ અનંતપ્રદેશી સ્કંધ અનંત છે
- એક આકાશ પ્રદેશે રહેલા પુદગલ - એક સમયની સ્થિતિવાળા પુદગલ - એક ગુણ યાવત્ અનંતગુણ પુદગલ
- પરમાણુથી અનંત પ્રદેશિક સ્કંધ અને તેના પ્રદેશોનું અલ્પબહુત્ત્વ [૮૮૮] - પ્રદેશાવગાઢ પુદગલનું દ્રવ્ય-પ્રદેશરૂપે અલ્પબહત્ત્વ
- સમય અને વર્ણાદિ આશ્રિને પુદગલનું અલ્પબહુર્વ [૮૮૯- - પરમાણુ યાવત્ અનંતપ્રદેશી ઢંધ અને કૃતયુગ્માદિ -૮૯૧] - પરમાણુ યાવત અનંત પ્રદેશી સ્કંધ – સાધ, અનર્ધ
- પરમાણું યાવત અનંત પ્રદેશી સ્કંધ – સકંપ, નિષ્ક્રપ-કંપન કાળ, કંપન અનંતર,
અલ્પબહુત્વ,
- તેનું દેશ-સર્વ કંપન, કંપન કાળ, કંપન અંતર આદિ [૮૯૨] - ધર્માસ્તિકાયાદિના મધ્યપ્રદેશ, જીવ અવગાહન
(૨૫) ઉદ્દેશક-૫-“પર્યવ” [૮૯૩] પર્યવ બે-જીવ, અજીવ (“પન્નવણા”ની સાક્ષી)[૮૯૪] - આવલિકાથી કાળચક્રના પુદગલ પરાવર્તના સમય
- આવલિકાઓથી પુદગલ પરાવર્તાના સમય - શ્વાસોચ્છવાસથી સર્વકાળની આવલિકાઓ - શ્વાસોચ્છવાસોથી પુદગલ પરાવર્તોની આવલિકાઓ એ જ રીતે સ્તોક આદિના શ્વાસોચ્છવાસ, સાગરોપમ આદિના પલ્યોપમ, અવસર્પિણી આદિના સાગરોપમ, પુદગલ પરાવર્ત આદિની અવસર્પિણી આદિ જાણવું
મુનિ દીપરત્નસાગર સર્જિત
164
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ