________________
... ભગવઈ- શતક. ૧0, ઉદ્દેશક. ૪ [૪૮૪- ભાષા નો ભેદ- આમંત્રણી આદિ બાર -૪૮૬] - પ્રજ્ઞાપની અને મૃષા ભાષા અંગે પ્રશ્નોત્તર
(૧૦) ઉદ્દેશક-૪-“શ્યામહસ્તી” (૪૮૭] - શ્યામહસ્તી અણગાર અને ગૌતમ સ્વામીના સંવાદ
- અસુરકુમારના ત્રાયશ્ચિંશક દેવ-પૂર્વભવ, કાકંદી નગરી, તેત્રીશ શ્રમણોપાસકનું વર્ણન - સંયમ વિરાધના, અંતે અનશન, ત્રાયશ્ચિંશક દેવત્વ - સંદિગ્ધ ગૌતમનું ભ૦ મહાવીર સમીપે ગમન, - ત્રાયશ્ચિંશક દેવના શાશ્વતપણાનો ભ૦નો ઉત્તર - બલીન્દ્રના ત્રાયશ્ચિંશક દેવનો સંબંધ, બિભેલ સંનિવેશ, બાકી અસુરેન્દ્ર મુજબ જાણવું - ધરણેન્દ્રાદિ ભવનવાસી, વ્યંતરેન્દ્રો પણ ત્રાયશ્ચિંશક દેવો - શકેન્દ્રના ત્રાયશ્ચિંશક દેવો-પૂર્વભવ યુક્ત વર્ણન - ઈશાનેન્દ્રાદિને પણ ત્રાયશ્ચિંશક દેવો-શાશ્વતપણું
(૧૦) ઉદ્દેશક-પ-“દેવ” [૪૮૮] - સ્થવિરોનો ભ0 મહાવીર સાથે સંવાદ
- અમરેન્દ્રની પાંચ અગમહિષી અને તેનો પરિવાર - અમરેન્દ્ર તેમની સાથે સુધર્મા સભામાં ભોગ ન ભોગવે - કારણ માણવકસ્થંભ, જિનઅસ્થિ, તેની પવિત્રતા
- ચમરેન્દ્રના સોમ લોકપાલની અગમહિષી-પરિવાર [૪૮] - સોમલોકપાલ સોમા રાજધાનીમાં ભોગ ન ભોગવે
- બાકીના લોકપાલનું વર્ણન તે જ પ્રમાણે - બલીન્દ્ર આદિ લોકપાલનું વર્ણન-પૂર્વવત - પિશાચેન્દ્ર, ભૂતેન્દ્ર, યક્ષેન્દ્ર, રાક્ષસેન્દ્રની અગમહિષી - કિન્નરેન્દ્ર આદિની અગમહિષી આદિ વર્ણન - ચંદ્ર, સૂર્ય, ગ્રહો, શક્ર, ઈશાન ઈન્દ્રોની અગમહિષી
(૧૦) ઉદ્દેશક-૬-“સભા” [૪૯૦- - શુક્રની સુધર્માસભા (“રાયપસેણિય”ની સાક્ષી) -૪૯૨ - શકેન્દ્રની ઋદ્ધિ, સુખ વિષયક પ્રશ્નોત્તર
(૧૦) ઉદ્દેશક-૭ થી ૩૪-“અન્નદ્વપ” [૪૯૩] એકોરુક આદિ અન્તર્કંપ – (“જીવાભિગમ”ની સાક્ષી).
----*----*----
મુનિ દીપરત્નસાગર સર્જિત
138
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ