________________
.... ભગવઈ– શતક. ૭, ઉદ્દેશક. ૭ ...
(૭) ઉદ્દેશક-૭-“અણગાર” [39૧] સંવૃત્ત અણગારને ઈર્યાપથિકી ક્રિયા લાગે, તેનું કારણ [39] - કામ વિષયક પ્રશ્નોત્તર-રૂપી, સચિત્ત-અચિત્ત, જીવોને હોય, ભેદ
- ભોગ વિષયક પ્રશ્નોત્તર-રૂપી ઈત્યાદિ કામ પ્રશ્નો મુજબ - કામ ભોગના શબ્દાદિ પાંચ ભેદ, જીવ કામી-ભોગી બને, તેનો હેતુ
- નૈરયિકાદિ દંડકોમાં કામીભોગીત્વ, કામીભોગી અલ્પ બહુત્વ [33] - ઉત્થાન આદિથી છદ્મસ્થનું ભોગ સામર્થ્ય
- ભોગોના ત્યાગથી મહાનિર્જરા, અવિધજ્ઞાનીનું ભોગ સામર્થ્ય
- પરમાવધિજ્ઞાની અને કેવલજ્ઞાનીનો તેજ ભવે મોક્ષ, [૩૬૪] અકામ-પ્રકામ વેદના સ્વરૂપ, અસંજ્ઞી-સંજ્ઞી જીવોને આશ્રીને
(૭) ઉદ્દેશક-૮-“છદ્મસ્થ” [૩૫] છદ્મસ્થને કેવળ સંયમાદિથી મુક્તિ નહીં (જુઓ સૂત્ર-૫૧) [35] હાથી અને કુંથુના જીવની સમાનતા (“રાયપરોણીય”ની સાક્ષી) [૩૭] નૈરયિકાદિ દંડકોમાં પાપકર્મથી દુઃખ, કર્મનિર્જરાથી સુખ [૩૬૮] સંજ્ઞાના દશભેદ-ચોવીશે દંડકમાં, નારકમાં દશ ભેદે વેદના [૩૯] હાથી અને કુંથવાને સમાન અપ્રત્યાખ્યાન ક્રિયા અને તેનો હેતુ [૩૭0] આધાકર્મી આહારકને કર્મ પ્રકૃત્તિના બંધ આદિ (સૂત્ર-૧૦૦ મુજબ)
(૭) ઉદ્દેશક-૯-“અસંવૃત્ત” [૩૭૧] અસંવૃત્ત સાધુ દ્વારા પુદગલ ગ્રહણ અને વિકવણા [3૭૨] - મહાશિલા કંટક સંગ્રામ-હારજીત કોની થઈ ? સેના કેવી ?
- કૃણિક રાજાની તૈયારી, ઈન્દ્ર સહાય, મહાશિલાકંટક નામ કેમ ?
- ચોરાશી લાખ માણસોનું મરવું, તેની ગતિ [૩૭૩] રથમુશલ સંગ્રામ-હારજીત કોની થઈ આદિ ઉક્ત પ્રશ્નોત્તર [૩૭૪] શકેન્દ્ર અને ચમરેન્દ્રની કૃણિકને સહાયનો હેતુ [૩૭૫] - યુદ્ધમાં હણાએલ બધાં દેવગતિ ન પામે
- વરુણ નાગપૌત્રનું જીવન, ધર્મચર્યા, યુદ્ધ માટે તૈયારી, વરુણની અંતિમ આરાધના, સમાધિ મરણ,
- બાલમિત્રનું ઘાયલ થઈ યુદ્ધમાંથી પ્રત્યાગમન - દેવ દ્વારા પુષ્પવૃષ્ટયાદિ, તે જોઈ યોદ્ધાની દેવગતિની માન્યતા [૩૭] - વરુણ નાગપૌત્રની દેવગતિ, અનંત ભવે મુક્તિ
- બાલમિત્રની મહાવિદેહે ગતિ અને તે ભવે મુક્તિ
મુનિ દીપરત્નસાગર સર્જિત
131
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ