SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૩, ઉદેશક. ૧... [૧૧૧] શબ્દાદિને જાણે તે સંયમી [૧૧] - નિર્ગસ્થ – રતિ – અરતિને સહે, વૈરથી વિરમે - જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] - સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ - જન્મમરણનું કારણ માયાદિ - ઉપેક્ષાભાવથી ભયમુક્તિ - અપ્રમત્ત-ખેદનો જ્ઞાતા - સંયમ – શસ્ત્રનો જ્ઞાતા - કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ (૩) ઉદ્દેશક-૨-“દુઃખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧૬] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરુપ [૧૨૦] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨] - મૃષાવાદ ત્યાગ, - સંયમ મા વિચરવા ઉપદેશ - હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨] કષાય-વિજય [૧૨૪] - પરિગ્રહ – શોકનો ત્યાગ, - અહિંસા ઉપદેશ (૩) ઉદ્દેશક-૩-“અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] - સમભાવ, અપ્રમાદ, - આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] - રુપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ. [૧૨૮) અન્ય તીર્થિકની માન્યતાઓ - પૂર્વભવની વિસ્મૃતિ અને પરભવની સંભાવના નહીં મુનિ દીપરત્નસાગર સર્જિત 12 ૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ
SR No.009143
Book TitleAgam Vishay Anukram
Original Sutra AuthorN/A
AuthorDeepratnasagar, Dipratnasagar
PublisherDeepratnasagar
Publication Year2013
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_index
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy