________________
...આચાર- શ્રુતસ્કંધ. ૧, અધ્યયન, ૩, ઉદેશક. ૧... [૧૧૧] શબ્દાદિને જાણે તે સંયમી [૧૧] - નિર્ગસ્થ – રતિ – અરતિને સહે, વૈરથી વિરમે
- જરા-મૃત્યુની મુઢતાથી ધર્મનું અજ્ઞાન [૧૧૩] - સંયમમાં પ્રવૃત્તિ, અપ્રમતભાવ
- જન્મમરણનું કારણ માયાદિ - ઉપેક્ષાભાવથી ભયમુક્તિ - અપ્રમત્ત-ખેદનો જ્ઞાતા - સંયમ – શસ્ત્રનો જ્ઞાતા
- કર્મથી મુક્ત, કર્મ ઉપાધિ [૧૧૪] - રાગદ્વેષને અહિતકર જાણે - લોક સંજ્ઞાનો ત્યાગ
(૩) ઉદ્દેશક-૨-“દુઃખાનુભવ” [૧૧૫] સમ્યકત્વદર્શીનું લક્ષણ [૧૧૬] સ્નેહ બંધન અને તેનું ફળ [૧૧૭] બાળજીવ અને તેના સંગનું વર્જન [૧૧૮] આતંકદર્શી પાપકર્મ છેદે [૧૧૮] નિષ્કર્ષદર્શીનું સ્વરુપ [૧૨૦] સત્યમાં ધૃતિ અને પાપનાશ [૧૨૧] અનેકચિત્ત પુરુષની પ્રવૃત્તિ, હિંસા-પરિગ્રહ આદિ [૧૨] - મૃષાવાદ ત્યાગ,
- સંયમ મા વિચરવા ઉપદેશ - હિંસા, આસક્તિ, ભોગોથી નિવર્તવું [૧૨] કષાય-વિજય [૧૨૪] - પરિગ્રહ – શોકનો ત્યાગ,
- અહિંસા ઉપદેશ
(૩) ઉદ્દેશક-૩-“અક્રિયા” [૧૨૫] પાપકર્મ ન કરવા માત્રથી મુનિત્વ નથી, અહિંસા. [૧૨] - સમભાવ, અપ્રમાદ,
- આત્મગુપ્ત, સંયમયાત્રી [૧૨૭] - રુપવિરક્તિ, રાગદ્વેષ વિરક્તિ અને તેનું ફળ. [૧૨૮) અન્ય તીર્થિકની માન્યતાઓ
- પૂર્વભવની વિસ્મૃતિ અને પરભવની સંભાવના નહીં
મુનિ દીપરત્નસાગર સર્જિત
12
૪૫-આગમ બૃહત્ વિષયાનુક્રમ