________________
અનુક્રમણિકા
પદ
કમાંડ
પૃષ્ઠ
=
V *
=
V *
૪૭૨ ૪૭૨ ૪૭૨ ४७४ ૪૭૫
=
V *
=
V V
=
V W
=
V US
૪૭૫ ૪૭૫
૪૮૯ ૪૮૯
૪૭૫
૪૭૬ ૪૭૬
૪૮૯ ૪૯૦ ૪૯૧
હ
| ક્રમાંક
મહાનીતિ ૬૪૯ | બને ત્યાં સુધી રાજદ્વારે ચઢે નહીં. ૬૫૦| શ્રીમંતાવસ્થાએ વિ. શાળાથી કરું. ૬૫૧ | નિર્ધનાવસ્થાનો શોક કરું નહીં. ૬૫ર | પરદુ:ખે હર્ષ ઘરું નહીં. ૬૫૩| જેમ બને તેમ ઘવળ વસ્ત્ર સજું. ૬૫૪| દિવસે તેલ નાખું નહીં. ૬૫૫ સ્ત્રીએ રાત્રે તેલ નાખવું નહીં. ૬૫૬ પાપપર્વ એવું નહીં.
ઘર્મી, સુયશી એક કૃત્ય કરવાનો
| મનોરથ ઘરાવું છું. ૬૫૮ | ગાળ સાંભળું પણ ગાળ દઉં નહીં. ૬૫૯ | શુક્લ એકાંતનું નિરંતર સેવન કરું છું. ૬૬૦ | સર્વ ઘાક મેળાપમાં જઉં નહીં. ૬૬૧ | | ઝાડ તળે રાત્રે શયન કરું નહીં.
કૂવા કાંઠે રાત્રે બેસું નહીં. ૬૬૩ ઐક્ય નિયમને તોડું નહીં. ૬૬૪ | તન, મન, ધન, વચન અને
આત્મસમર્પણ કરું છું. ૬૬૫ | મિથ્યા પરદ્રવ્ય ત્યાગું છું. ૬૬૬ | અયોગ્ય શયન ત્યાગું છું. ૬૬૭] અયોગ્ય દાન ત્યાગું છું. ૬૬૮] બુદ્ધિની વૃદ્ધિના નિયમો તવું નહીં. ૬૬૯| દાસત્વ–પરમ—લાભ ત્યાગું છું. ૬૭૦ | ઘર્મઘૂર્તતા ત્યાગું છું. ૬૭૧ | માયાથી નિવત્ છું. ૬૭૨ | પાપમુક્ત મનોરથ મૃત કરું છું. ૬૭૩| વિદ્યાદાન દેતાં છલ ત્યાગું છું. ૬૭૪ સંતને સંકટ આપું નહીં.
૪૭૭
મહાનીતિ ૬૭૫| અજાણ્યાને રસ્તો બતાવું. ૬૭૬| બે ભાવ રાખું નહીં. ૬૭૭ી વસ્તુમાં સેળભેળ કરું નહીં. ૬૭૮| જીવહિંસક વ્યાપાર કરું નહીં. ૬૭૯| ના કહેલાં અથાણાદિક એવું નહીં. ૬૮૦] એક કુળમાં કન્યા આપું નહીં, લઉં નહીં. ૬૮૧ સામા પક્ષનાં સગાં સ્વઘર્મી જ ખોળીશ. ૬૮૨| ઘર્મર્તવ્યમાં ઉત્સાહાદિનો ઉપયોગ કરીશ. ૬૮૩) આજીવિકા અર્થે સામાન્ય પાપ કરતાં પણ
કંપતો જઈશ. ૬૮૪| ઘર્મમિત્રમાં માયા રમું નહીં. ૬૮૫| ચતુર્વર્તી ઘર્મ વ્યવહારમાં ભૂલીશ નહીં. ૬૮૬| સત્યવાદીને સહાયભૂત થઈશ. ૬૮૭] ધૂર્ત ત્યાગને ત્યાગું છું. ૬૮૮| પ્રાણી પર કોપ કરવો નહીં. ૬૮૯| વસ્તુનું તત્ત્વ જાણવું. ૬૯૦ સ્તુતિ, ભક્તિ, નિત્યકર્મ વિસર્જન કરું નહીં. ૬૯૧] અનર્થ પાપ કરું નહીં. ૬૯૨| આરંભોપાધિ ત્યાગું છું. ૬૯૩| કુસંગ ત્યાગું છું. ૬૯૪| મોહ ત્યાગું છું. ૬૯૫| દોષનું પ્રાયશ્ચિત્ત કરીશ. ૬૯૬| પ્રાયશ્ચિત્તાદિકની વિસ્મૃતિ નહીં કરું. ૬૯૭| સઘળાં કરતાં થર્મવર્ગ પ્રિય માનીશ. ૬૯૮| તારો ઘર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રસાદ
નહીં કરું. ૬૯૯ (આ સ્થાને વાક્ય નથી). ૭૦૦ |(આ સ્થાને વાક્ય નથી).
૪૯ર
૬૬૨
૪૭૮
४७८
૪૯૨ ૪૯૩ ૪૯૪
P
४७८ ४७८
૪૯૬
M
૪૭૯ ૪૭૯ ૪૮૧ ૪૮૧ ૪૮૨ ૪૮૪
૫૦૦ ૫૦૩ ૫૦૫
૪૮૪
૫૦૭ ૫૦૭ ૫૦૭
શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ.
ભાદરવા સુદ ૬, સં.૨૦૦૭ “પ્રશ્નકૃપાળુદેવે વચનામૃતમાં કહ્યું છે કે – “વચન સપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખો” આનો અર્થ શો હશે? પૂજ્યશ્રી કહે-તત્ત્વજ્ઞાનમાં કૃપાળુદેવે મહાનીતિના સાતસો વચનો (વચન સપ્તશતી) લખ્યાં છે તેનું અવલોકન કરવું. તેમાં સ્ત્રીને કેમ વર્તવું? પુરુષને કેમ વર્તવું ?
મુનિ આદિને કેમ વર્તવું? એ બધું છે. તે વિચારવું.”
-પૂજ્યશ્રી બ્રહ્મચારીજીની હસ્તલિખિત નોટ-૧ (પૃ.૧૧૭)
(૧૬)