SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વધ્યબંધારણ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવા માટે દ્રવ્યબંઘાણની સમજ અત્યંત આવશ્યક છે. દ્રવ્યબંધારણના અભ્યાસ વિના પારમાર્થિક કેઈ પણ સિદ્ધાંત સમજી શકાતો નથી. પારમાર્થિક તત્ત્વજ્ઞાનના અભ્યાસમાં દ્રવ્યબંઘારણની સમજણ એક પ્રાથમિક અને પાયાની બાબત છે. દ્રવ્યબંઘારાનો વિષય જેટલો મહત્ત્વનો અને મૂળભૂત છે તેટલો જ તે -સામાન્યજન માટે સંકીર્ણ અને શુષ્ક છે. વળી, તેની ચર્ચા પણ બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે. ખાસ કરીને પ્રવચન શાસ્ત્રમાં તેની ચર્ચા છે. પણ - આ મૂળ શાસ્ત્રની હજાણે વર્ષ જૂની ભાષા અને પદ્ધતિ તેમ જ ગહન અને સંભીર રહસ્યો જનસાધારણ માટે જટીલ યેય છે. તેથી આ વિષયની સળ, સુગમ , રોચક અને આધુનિક પદ્ધતિ અનુસાન્ની જુઆત ધ્યેય તો તે દરેકને લાભનું કારણ થઈ શકે છે. આ બાબતને લઈને લેખક દ્વાણ આ વિષયનું વૈજ્ઞાનિક પદ્ધતિએ સર્વાગીણ જૂઆત કરતું પુસ્તક દ્રવ્યબંઘારણ’ નામે તૈયાર કરવામાં આવી હૅ છે. દરેક દ્રવ્યનાં સમાન્ય સ્વક્સ, ચ્ચના કે બાંઘણી તે દ્રવ્યબંઘારણ છે. દ્રવ્યનું લક્ષણ સત્ છે. સનું સ્વક્ષ્ય એ જ દ્રવ્યનું બંધારણ છે. 'દ્રવ્યબંધારણ’ પુસ્તકમાં સની સંપૂર્ણ સમજૂતી, સનું ઉત્પાવ્યય-ધ્રૌવ્ય સહિતનું સ્વફ્સ, ઉત્પાવ્યય-ધ્રૌવ્યનું અવિનાભાવીપણું, ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય જેવા પરસ્પર વિણેથી ઘર્મોને સાથે રહેવામાં અવગેઘ, દ્રવ્યનું અનેત્મક સ્વક્ષ્મ, દ્રવ્ય-ગણપર્યાય , છ દ્રવ્યોની સિદ્ધિ, દ્રવ્યની સ્વતંત્રતા જેવા વિષ્યોની વિસ્તૃત ) અને વિશદ ચર્ચા કર્વામાં આવી છે. 'દ્રવ્યબંધા’ નામના આ પુસ્તકનો અભ્યાસ કર્યા પછી પ્રવચનસાર શાસ્ત્રના દ્રવ્યબંધારણનો અભ્યાસ સહજ અને સરળ થઈ શકશે. તો આ પુસ્તકની અગાઉથી માગણી પ્રકાશક સંસ્થાને કરો આપની નકલ સુરક્ષિત કરવા વિનંતિ છે..
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy