SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા. _) ૦૩ ( આત્માનું જ્ઞાન બે પ્રકારે કામ કરે છે. એક તો પરસ્પર વિરોધી બે ધર્મો દ્રવ્ય અને પર્યાય હોય છે. અવલોકન કે પ્રતિભાસનું કામ કરે છે. આ પ્રકારના આપણો આત્મા દ્રવ્ય અપેક્ષાએ અભેદ અને પર્યાય કાર્યને જ્ઞાનનું જાણપણું કહે છે. જ્ઞાનનું બીજું કાર્ય અપેક્ષાએ ભેદરૂપ હોય છે. દૃષ્ટિ હંમેશા નિવિકલ્પ વિવેક કે ઓળખાણ કરવાનું છે. આ પ્રકારના કાર્યને હોવાથી તે ભેદભેદરહિત અભેદ દ્રવ્યપણે કે જ્ઞાનની દૃષ્ટિ કહે છે. જ્ઞાનનું જાણવાનું કાર્ય ભેદરૂપ પર્યાયપણે હોય છે. સવિકલ્પ હોય છે. સવિકલ્પ હોવાના કારણે તે દ્રવ્ય અને પર્યાય એ સાપેક્ષ ધર્મો છે. દ્રવ્ય અને દ્રવ્યપર્યાયાત્મક વસ્તુને સર્વ પ્રકારે જાણનાર છે. પર્યાય સાપેક્ષ ધર્મો હોવાથી તેમાં માત્ર અપેક્ષાએ પોતાના આત્માને દ્રવ્ય અને પર્યાય એમ બન્ને પ્રકારે | ભેદ છે પણ તેમાં વસ્તુભેદ કે પ્રદેશભેદ નથી. એટલે જાણ્યા પછી તેની ઓળખાણ અભેદ દ્રવ્યપણે કે કે એક અપેક્ષાએ આપણો આત્મા દ્રવ્યપણે છે અને ભેદરૂપ પર્યાયપણે એ બેમાંથી કોઈ એક પ્રકારે કરે તે જ આત્મા તે જ સમયે બીજી અપેક્ષાએ તે જ્ઞાનની દૃષ્ટિ છે. પર્યાયપણે છે. તેથી આત્માની દૃષ્ટિ એટલે કે જ્ઞાન ઉપરાંત શ્રદ્ધાનગુણ અને ચારિત્રગુણની પણ આત્માની ઓળખાણ, સ્વીકાર અને આચરણ દ્રવ્ય દૃષ્ટિ દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી એક પ્રકારે હોય છે. કે પર્યાય એ બે પૈકી કોઈ એક જ પ્રકારે હોય છે. પોતાના આત્માનો સ્વીકાર, પ્રતીતિ કે ભરોસો પાણી વર્તમાનમાં અગ્નિ સંગે ઉષ્ણ અનુભવાય દ્રવ્ય કે પર્યાય એ બે પૈકી કોઈ એક પ્રકારે કરવો તે છે. તોપણ તે જ પાણી તે જ સમયે તેના શ્રદ્ધાન કે દર્શનગુણની દૃષ્ટિ છે. જ્ઞાનની દૃષ્ટિની સ્વભાવથી જોવામાં આવે તો શીતળ જ હોય છે. સાથે જ્ઞાન અનુસાર શ્રદ્ધાનની દૃષ્ટિ પણ હોય છે. કેમ કે, ઉષ્ણ અનુભવાતું પાણી અગ્નિ ઉપર અને જ્ઞાન-શ્રદ્ધાનઅનુસાર ચારિત્રની દૃષ્ટિ હોય છે. નાંખવામાં આવતાં તે અગ્નિને બૂઝાવી નાંખે છે. આત્માનો આશ્રય કે આચરણ દ્રવ્ય કે પર્યાય પૈકી આ પાણીને જોવાની દૃષ્ટિ તેના પર્યાયસ્વકોઈ એક પ્રકારે કરવો તે ચારિત્રની દૃષ્ટિ છે. ભાવપણે ઉષ્ણ કે દ્રવ્યસ્વભાવે શીતળ એ બેમાંથી પોતાના આત્માની ઓળખાણની રીત એટલે કે કોઈ એક જ પ્રકારે સંભવે છે. તેમાંથી પાણીને જ્ઞાનની દૃષ્ટિ, આત્માનો સ્વીકાર એ શ્રદ્ધાનની દૃષ્ટિ જોવાની દૃષ્ટિ તેના દ્રવ્યસ્વભાવથી શીતળપણે અને આત્માનું આચરણ એ ચારિત્રની દૃષ્ટિ છે. કરવી જ યોગ્ય છે. અને પર્યાયસ્વભાવથી ઉષ્ણપણે આત્માની આ પ્રકારની દૃષ્ટિ એટલે કે આત્માની કરવી યોગ્ય નથી. આપણો આત્મા દ્રવ્ય અપેક્ષાએ ઓળખાણ, સ્વીકાર અને આચરણ દ્રવ્ય કે પર્યાય પરમાત્મા છે અને પર્યાય અપેક્ષાએ પામર પણ છે. એ બે પૈકી કોઈ એક પ્રકારે જ સંભવે છે. પણ તેની દૃષ્ટિ એટલે કે ઓળખાણ, સ્વીકાર અને આત્માના જ્ઞાનગુણનું જાણપણું સવિકલ્પ છે પણ આચરણ પરમાત્માપણે યોગ્ય છે અને પામરપણે તે જ જ્ઞાનગુણની દૃષ્ટિ નિવિકલ્પ છે, જ્ઞાન ઉપરાંત યોગ્ય નથી. શ્રદ્ધાન અને ચારિત્રની દૃષ્ટિ પણ નિર્વિકલ્પ હોવાના દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુની દૃષ્ટિ તેના ત્રિકાળ કારણે તે ભેદાભેદથી રહિત દ્રવ્ય કે પર્યાય એ બે દ્રવ્યસ્વભાવથી જ કરવી યોગ્ય છે. દ્રવ્યસ્વભાવ પૈકી કોઈ એકપણે જ આત્માને ગ્રહણ કરે છે. જ વસ્તુનો મૂળભૂત સહજ સ્વભાવ છે તે અનંત અનેકાંતસ્વરૂપી વસ્તુમાં વસ્તુપણાના નીપજાવનાર ગુણોના પરિપૂર્ણ સામર્થ્યથી સમૃદ્ધ હોય છે. . 73
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy