SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ T 1 ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) પ૦ ( તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો સમજીને હૃદયગત કરી KY .સ બોઘોળિલાપી :) શકતો નથી. તેથી તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતોને સદ્ગુરુ દ્વારા સદુપદેશિત તત્ત્વજ્ઞાનની સમજીને હૃદયગત કરવા માટે સદૈવ સૂક્ષ્મ બોધનાં આંટીઘૂંટી અને તેના સિદ્ધાંતોનાં અભિલાષી હોવું ઈચ્છનીય છે. ઊંડાણને સમજવા માટે જે હંમેશા “હું પરમાત્મા છું' સિદ્ધાંત ઘણો ગંભીર અને તત્ય ધ્યેય છે તેવા જીવને સદૈવ સૂક્ષ્મ ગહન છે. સૂક્ષ્મ ન્યાય વડે જ સમજી શકાય તેવો બોનો અભિલાષી' કહે છે. છે તેથી તેને હૃદયગત કરનાર જીવ પણ સૂક્ષ્મ પારમાર્થિક તત્ત્વજ્ઞાન અને તેના મૂળ સિદ્ધાંતો બોધનો અભિલાષી હોવો જોઈએ. ગંભીર અને ગહન હોય છે. તેનો બોધ પામવાની ઉત્સુકતા ધરાવનાર જીવ સૂક્ષ્મ બોધનો અભિલાષી [ણ પરપ્રશt Of(વ કહેવાય છે. તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો બીજાના ગણ જોઈને પ્રમોદ પામનાર સમજવાની ઊંડી રુચિ અને ઉત્સાહ ધરાવનારો ગુણગાઈ જીવને ‘ગુણ પર પ્રશસ્ત આવો જીવ જ્ઞાનમાં પણ વિચક્ષણ હોય છે. ભાવ સખનારે કહે છે. પારમાર્થિક તત્ત્વજ્ઞાન અને તેના સિદ્ધાંતો રહસ્ય કોઈના દોષ કે કચાશને ધ્યાનમાં લીધા વગર તેના સભર અને સૂક્ષ્મ હોય છે. તે સમજવાની જિજ્ઞાસા ગુણને જોનાર જીવ ગુણગ્રાહી કહેવાય છે. આવો અને રુચિ ન ધરાવતા જીવોને તે અઘરા અને ગુણગ્રાહી જીવ બીજાના ગુણ જોઈને ખુશી થાય અટપટા લાગે છે. તેથી સામાન્યજનો ચીલાચાલુ છે. તે ગુણ પર પ્રશસ્તભાવ રાખનાર છે. મનની અને સ્થળ બાબતો સમજીને સંતોષ માને છે અને શુદ્ધતા વિના બીજાના ગુણ પર પ્રશસ્ત ભાવ રાખી સાચા તત્ત્વજ્ઞાનથી દૂર ભાગે છે. શકાતો નથી. તેથી આવો જીવ શુદ્ધ મનવાળો જ્યાં ધર્મના નામે કથા કે વાર્તા હોય, સદાચાર પણ કહી શકાય છે. ગુણ પર પ્રશસ્તભાવ અને સંયમની વાર્તા હોય, માનવતા અને સમાજ રાખવાથી તેવા ગુણ પ્રગટ કરવાની પ્રેરણા, સેવાનો ઉપદેશ હોય ત્યાં લોકોના ટોળેટોળાં પ્રોત્સાહન અને માર્ગદર્શન મળે છે. અને તેથી ઊમટે છે. પણ જ્યાં સાચા ધર્મનો સદુપદેશ હોય પોતાનો પુરુષાર્થ પણ તે પ્રકારે પ્રવર્તે છે. તેવા તત્ત્વજ્ઞાન કે તેના સિદ્ધાંતોની સૂક્ષ્મ અને જેને પોતાના દોષો ટાળી ગુણો પ્રગટ કરવા છે ગંભીર બાબતોની ચર્ચા થતી હોય તેવી સભામાં તેને તે ગુણોનું બહુમાન આવશ્યક છે. બીજાના બહુ ઓછા લોકો જોવા મળે છે. તેનું કારણ સૂક્ષ્મ ગણો પર માત્સર્યભાવાલે અપ્રશસ્તભાવ રાખનાર બોધના અભિલાષી જીવો પણ હંમેશાં ઓછાં જ છે તેવા ગુણો પ્રગટ કરી શકતો નથી. તેથી હોય છે. | તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત કરવા માટે આવા પારમાર્થિક પંથમાં પ્રવેશ પામવા માટે તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંતો હદયગત કરનાર મહાનુભાવોના ગુણો સૂક્ષ્મ બોધ પામવો પણ જરૂરી હોય છે. સૂક્ષ્મ પર પ્રશસ્તભાવ રાખી ગુણગ્રાહી થવું ઈચ્છનીય બોધ માટે અણગમો કે આનાકાની હોય તે જીવ આવશ્યકતા છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy