________________
T 1
(
‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
) પ૩ (
દૃષ્ટાંત : સામાન્યપણે પર્વતની વધુને વધુ ઊંચે અને મોક્ષનું સ્વરુપ પણ એકબીજાથી જુદું અને જવામાં આવે તેમ ગરમી ઓછી થતી જાય છે, વિપરીત છે. જેને સંસારનો ખરેખર ત્રાસ હોય તે અને પર્વતની ટોચ ઉપર તો એકદમ શીતળતા નાસ્તિથી ભવના દુઃખોથી ભયભીત અને જણાય છે. કોઈ સૌથી ઊંચા પર્વતની ટોચ પર અસ્તિથી મોક્ષપદનો ઈચ્છુક હોય તે સમજી શકાય બેઠેલો હોય તોપણ સૂર્યનો તાપ તેને દઝાડનારો છે. અને આવો જીવ જ આ સિદ્ધાંતને હૃદયગત જણાતો હોય અને તેથી તે તીવ્ર તૃષાતુર હોય અને કરવા માટે લાયક હોય છે. તેથી પોતાની તૃષા મટાડનાર પાણીના એક ટીપા માટે પણ ટળવળતો હોય. તે સમયે કોઈ તેને પાણીના ૨૬ ૧.૨. પરની તુચ્છdi ) તળાવ તરફ જવાનો રસ્તો બતાવે તો તે એકદમ ખુશ થઈને ત્યાં પહોંચવા દોટ મૂકે છે. અને પોતાના શુદ્ધાત્મા સિવાયના જગતના તળાવનું પાણી પી પરમ તૃમિ અનુભવે છે. પર્યાદાથો, પર્ણવષયો અને પરભાવો
અત્યંત ઠન અને દેય છે. આત્મતિ સિદ્ધાંત : સામાન્યપણે સંસારની વધુને વધુ કે આત્મિકસન માટે તેઓ તદ્દન નકામાં અનુકુળતાઓ મળે તેમ દુ:ખ ઓછું માનવામાં આવે છે તેવી ભાવનાને પત્ની તુચ્છતા કહે છે. છે. અને રાજા-મહારાજા જેવી ટોચની
શરીર-મન-વાણી, સ્ત્રી-પુત્ર-પરિવારાદિ પરસાનુકૂળતાઓમાં સંપૂર્ણ સુખ માનવામાં આવે છે.
| પદાર્થ છે. પાંચ ઈન્દ્રિયનાં સ્પર્ધાદિ વિષયો તે કોઈ સંસારના મોટા મહારાજા જેવા સર્વોત્કૃષ્ટ
પરવિષયો છે અને પરના આશ્રયે થતા પોતાના સ્થાન પર આરૂઢ હોય તોપણ સૂર્યનાં તાપ સમાન
વિકારી ભાવો તે પરભાવો છે. કોઈપણ પરમાં સંસારની ચાર ગતિ તેને દુ:ખરૂપ ભાસે અને તેથી
એટલે કે પરપદાર્થ, પરવિષય કે પરભાવમાં તે દુ:ખરૂપ સંસારનો અભાવ કરવા એકદમ
| આત્માનું સુખ કે શાંતિ નથી. તેઓ આત્માને આકુળતા. તૃષાતુર હોય. અને તેથી સંસાર અને તેના દુઃખનો
અને અશાંતિ જ ઉપજાવનારા છે. પોતાના અભાવ કરાવનાર ‘હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને
આત્મકલ્યાણ માટે તેઓ તદ્દન નિરર્થક કે નિર્માલ્ય હૃદયગત કરવા માટે તૃષાતુર એવો તૃષા છીપાવવા
છે. આ પ્રકારની ભાવના તે પરની તુચ્છતા છે. માટે ટળવળતો હોય. તે સમયે કોઈ તેને પાણીના
પરની તુચ્છતા ભાસે તો અને તો જ પોતાનો તળાવ સમાન ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાની કળા શીખવે તો તે એકદમ
પ્રયત્ન કે પુરુષાર્થ પરથી પાછો ફરી સ્વ તરફ
વળી હું પરમાત્મા છું' સિદ્ધાંતને સમજવા માટે પ્રમોદપૂર્વક તેને હૃદયગત કરવાનો મરણિયો પ્રયાસ
કાર્ય કરે. આ સિદ્ધાંતને સમજીને હૃદયગત કરવા કરે છે. અને તે સિદ્ધાંતને હૃદયગત કરી પરમ શાંતિ
માટે પોતાના પુરુષાર્થની અનુભવે છે.
કામમાં લેવો હોય તો તેને હું પરમાત્મા છું' એ તત્ત્વજ્ઞાનનો સિદ્ધાંત પરમાંથી પાછો વાળવો જરૂરી સંસારનો અભાવ કરી મોક્ષમાર્ગ અને મોક્ષની પ્રામિ હોય છે. અને આ માટે પરની આ કરવા માટેનો છે. સંસારનો અને મોક્ષનો માર્ગ
અને મોક્ષનો માર્ગ તુચ્છતા એ એક અનિવાર્ય એકબીજાથી તદ્દન ભિન્ન અને વિરુદ્ધ છે. સંસાર | આવશ્યકતા છે.
પરની મગરની ભાવના
હું સિદ્ધાંત
3