SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ 1) ( ‘પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા ) ૫૧ ( સહજપણે હૃદયગત થાય છે. સિંહણનું દૂધ ગમે તે પાત્રમાં સાચવી શકાતું નથી પણ માત્ર સોનાનાં પાત્રમાં સાચવી શકાય છે; તેમ જૈન દર્શનનાં તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો ગમે તે હદયગત કરી શકતો નથી પણ અમૂક પાત્રતા ધરાવનારો જ હૃદયગત કરી. શકે છે. આ પાત્રતા પૈકી કેટલીક અનિવાર્યપણે આવશ્યક હોય છે અને કેટલીક ઈચ્છનીય હોય છે. ઉપરોક્ત દોહાઓમાં આચાર્યશ્રી યોગીન્દુદેવના જણાવ્યા અનુસાર પરમાત્મપ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરવા માટે અને તેના આધારે પોતાના (આ ) પરમાત્મસ્વભાવનો પ્રકાશ કરવા માટે એટલે કે “હું ये भवदुःखेभ्यः भीताः पदं इच्छन्ति निवार्णम् । પરમાત્મા છું સિદ્ધાંતને હૃદયગત કરવા માટે ईह परमात्मप्रकाशकस्य ते परं योग्या विजानीहि ।। કેટલીક પાત્રતા કે યોગ્યતા જરૂરી હોય છે તેમાં પરમાનનો મપુરા: વિપુયાન ન વેડ રસ્તે | સૌ પ્રથમ યોગ્યતામાં નાસ્તિથી ભવથી તે પૂરHAUDITDા મુનિવર યોજ્યા મવનિ || ભયભીતપણું અને અસ્તિથી મોક્ષની અભિલાષા છે. કોઈ પણ સિદ્ધાંતને હૃદયગત કરવા માટે આ ज्ञानविचक्षणः शुद्धमना यो जन ईदशः कश्चिदपि। બન્ને યોગ્યતાઓ એકદમ અનિવાર્ય છે. અહીં तं परमात्मप्रकाशकस्य योग्यं भणन्ति ये योगिनः ।। દર્શાવેલી સંસારનો ખરેખરો ત્રાસ નામની સૌ ભાવાર્થ: તેઓ જ વ્યવહારથી આ પ્રથમ અનિવાર્ય આવશ્યકતામાં આ બન્નેનો પરમાતમપ્રકાશ નામના ગ્રંથના અભ્યાસને અને સમાવેશ થઈ જાય છે. આ સિવાયની બાકીની પરમાર્થથી પરમાત્મપ્રકાશ શબદથી વાચ્ય એવા ચાર આવશ્યકતાઓ ઉપરોકત દોહાઓમાં પરમાત્મા છું' એ સિદ્ધાંતને હદયગત કરવા દર્શાવેલી છે તે ઈચ્છનીય પ્રકારની યોગ્યતાઓ છે. માટેના યોગ્ય છે એમ જાણો છે જેઓ ૧. ભવનાII અહીં આપણે ઈચ્છનીય યોગ્યતાના જે દસ દુઃખોથી ભયભીત હોય, ૨. મોક્ષપદના ઈચ્છુક હોય, 3. પરમાત્માની Íતમાં પાયણ હોય, મુદ્દાઓ આપેલા છે તેમાં પ્રથમ ચારમાં આ ચારનો ૪. વિષયોથી વિરકત હોય, ૫. જ્ઞાનમાં લચક્ષણ | સમાવેશ થઈ જાય છે તે આ રીતે – હોય અને કુ. શુદ્ધ મનવાળા હોય. (પરમાત્મપ્રકાશ : અધિકાર ૨ : દોય ૨૦૭-૮-૮) સત્પુરુષના ચરણનો ઈચ્છુક હોય તે પરમાત્માની ભકિતમાં તત્પર હોય, સદૈવ સુક્ષ્મ બોધનો ‘પૂણિમ્ IIયાતિ સંપન્ !' એ સૂત્ર અનુસાર યોગ્ય | | અભિલાષી હોય તે જ્ઞાનમાં વિચક્ષણ પણ પાત્રમાં સઘળી સંપદાઓ આપમેળે આવી મળે હોય, ગુણ પર પ્રશસ્ત ભાવ રાખનારો હોય તે છે. જૈન દર્શનનાં તત્ત્વજ્ઞાનનાં સિદ્ધાંતો હૃદયગત શુદ્ધ મનવાળો પણ હોય અને બ્રહ્મવ્રતમાં થવા માટે કેટલીક પાત્રતા કે યોગ્યતાની પ્રીતિમાન હોય તે વિષયોથી વિરક્તતા રાખનારો આવશ્યકતા હોય છે. પાત્રતા હોય તો સિદ્ધાંતો હોય જ છે. Font Modified / Chpt-1/151209. 51
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy