________________
) ૪૮ (
પ્રકરણ-૨: “હું પરમાત્મા છું કઈ રીતે ?
)
૩,
નીચેના પ્રશ્નોના વિસ્તત જવાબ આપો.
૨૨. દ્રવ્યદૃષ્ટિ એટલે શું ? શા માટે દ્રવ્યષ્ટ સભ્ય છે? ૨. પોતાનાં પરમાત્માને કયાં શોઘવામાં આવે છે અને તે ૨૩. દ્રવ્યદૃષ્ટ અને પર્યાયષ્ટિનો ભેદ સંક્ષેપમાં આપો. ખરેખર કયાં યેય છે ?
૨૪. શા માટે આત્મવસ્તુની પ્રાપ્તિનો માર્ગ એકાંત છે તેમ અનેમંતસ્વક્ષ્મી વસ્તુનાં મૂળભૂતપણે પરસ્પર નર્ત થાય છે ? વિણેથી ઘર્મયુગલ અન્વય-વ્યતિરેકના આઘારે અન્ય ૫. પામદશા પોતાની જ લેવા છતાં તેનો સ્વીકાર કેમ પસ્યરવિણેથી ઘર્મયુગલો કઈ રીતે અને કયા કયા
નહિ ? હેય છે ?
૨૬. અનાદિ અજ્ઞાની જીવને પર્યાયષ્ટિ ધ્યેય છે અને અનેકાંતસ્વક્ષ્મી વસ્તુમાં પરસ્પરવિણેથી ઘર્મયુગલને દ્રવ્યદૃષ્ટિ હેતી નથી તેનું શું કારણ છે ? એક સાથે રહેવામાં વિણેઘ ન લેવાનાં ત્રણ કરો ૨૭, પ્રમાણજ્ઞાનની આવશ્યકતા શી છે?
બતાવી તે પૈકી કોઈ એકની સમજૂતી આપો. ૨૮. પ્રમાણજ્ઞાન માટે શું કર્યું? ૪. વસ્તુ પોતે જ કાયમ ટકતી અને કાયમ પરમતી | ૨૯. વિરોઘીનાં અસ્તિત્વનાં સિદ્ધાંતને આધારે પ્રગટ શ્રેય તો શો દોષ આવે ?
પામરદશા વડે અપ્રગટ પરમાત્માસ્વભાવને કઈ રીતે ૫. શા માટે વસ્તુની સિદ્ધિ માટે તેના અનેકાંત-સ્વસ્ત્રની ઓળખી શકાય ? આવશ્યકતા હેય છે ?
૨૦. પામરદશાની અને કરૂપતાના આઘારે એકરૂપ ૬. આત્માને સર્વથા નિત્ય માનવામાં શો શેષ આવે ? પમાત્માસ્વભાવને ઓળખવાનો ઉપાય સમજાવો. ૭. આત્માને સર્વથા અનિત્ય માનવામાં શો દોષ આવે? ૨૨. નવતત્ત્વોના અભ્યાસ દ્વારા તે માં છૂપાયેલ ૮. વસ્તુની પ્રાપ્તિ એટલે શું? અને તે કઈ રીતે થાય ? માત્માસ્વભાવને કઈ રીતે સમજી શકાય ? ૯. સ્વાત્માનુભવ માટે સમ્યક્ જ્ઞાન-શ્રદ્ધાન-ચાત્ર એ ૨૨. બઘા આત્માઓ એક જ સ્વભાવના કઈ તે છે? ત્રણેયની આવશ્યકતા શા માટે શ્રેય છે ?
એક જ સ્વભાવના હોવાથી તે ઓ કઈ રીતે ૨૦. દૃષ્ટિ એટલે શું?
પરમાત્માસ્વભાવે હેય છે ? ૨૨. શા માટે ઈષ્ટ દ્રવ્ય કે પર્યાય એ બે માંથી કોઈ એક | ૨૩. 'હું પરમાત્મા છું કઈ 9તે ? તે સમજવા માટે શું કર્યું જ પ્રકારે સંભવે છે ?
જોઈએ ? અને તે સમજવાથી શો ફાયદો થાય ?
દષ્ટિ પલટતાં દશા પણ પલટાઈ જાય છે. તે કઈ રીતે ?
2.
તું તને જો; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ. તું મોટો દેવાધિદેવ છો. તું પોતે જ પરમાત્મા છો, પોતાને પરમાત્માપણે માનતાં પામરપણું ઊભું નહિ રહે.
(પર્યાયદષ્ટિથી પોતે પામર હોવા છતાં દ્રવ્યદૃષ્ટિથી પોતે પરમાત્મા જ છે. તેમાં પર્યાયદષ્ટિ મિથ્યા
છે અને દ્રવ્યદૃષ્ટિ સમ્યક છે. પર્યાયદૃષ્ટિથી પોતે પામર છે. પામરપણું પોતાનો વિભાવ હોવાથી તે ( ‘પર' છે. તેથી પર્યાયદષ્ટિથી પરાશ્રય હોય છે. અને તેથી પરાશ્રયના કારણે થતી પામરદશા
ચાલુ જ રહે છે. દ્રવ્યદૃષ્ટિથી પોતે પરમાત્મા છે. પરમાત્મપણું પોતાનો સ્વભાવ હોવાથી તે ‘સ્વ' છે. તેથી દ્રવ્યદૃષ્ટિથી સ્વાશ્રય હોય છે, અને તેથી સ્વાશ્રયના કારણે થતી પરમાત્મદશા પ્રગટે છે. આ રીતે દૃષ્ટિ પલટતાં દશા પણ પલટાઈ જાય છે.
(પ્રકરણ : ૨ ‘હું પરમાત્મા છું કઈ રીતે? પાના નંબર ૩૭ પરથી)