SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ : “હું પરમાત્મા છું' કઈ રીતે ? હેતુલક્ષી પ્રો. ૩ યોગ્ય વિકલ્પ પસંદ કરી બાજુમાં ચોરસમાં દર્શાવો. ૨. પોતાનો પરમાત્મા કયાં શ્રેય છે ? ૧.| A. પોતામાં B. જિનમંદિરમાં C. અદ્ધર આકાશમાં D. સંપૂર્ણ લોકમાં ર. અનેહંતસ્વસ્મી વસ્તુનાં લક્ષ્મણવિધી ૨.] ઘર્મા મૂળભૂતપણે કયા બે છે? A. દ્રવ્ય અને પર્યાય B. અન્વય અને વ્યતિરેક C. ધ્રોવ્ય અને ઉત્પાદત્રય . પરમાત્મસ્વભાવ અને પામગ્દશા અનેકાંતસ્વક્ષ્મી વસ્તુનાં નિત્યઅનિત્ય જેવાં પરસ્પર વિરોધી ઘર્મયુગલો એક સાથે & શકે છે તેનું કારણ કયું ન ોઈ શકે? A. તેઓ સાપેક્ષ ઘર્મો છે B. તેઓ અંશીનાં ઘર્મો છે. C. તેઓમાં સમયભેદ નથી D. તેઓ વસ્તુને નીપજાવનારું છે. ૪. અનેકંતસ્વક્ષ્મી વસ્તુની ક્વનપદ્ધતિને ૪.[ ] શું કહે છે ? A. અને દંતવાદ B. ફુદડીવાદ C. સ્યાદ્વાદ D. સર્વથાવાદ વસ્તુની સિદ્ધિ માટે કઈ બે બાબતો અનિવાર્ય છે? ૫.[ ] A. ચક્કસ કદ અને આકાર B. કર્તુત્વ અને ભોકતૃત્વ C. પરમાત્માસ્વભાવ અને પામદશા D. અસ્તિત્વ અને પ્રયોજન વસ્તુનું અનેકાંતસ્વફ્ટ કયાં હેતુએ ઉપકારી છે? A. બઘાં થર્મો સાચાં છે તેવી વિશાળષ્ટિ કેળવવાનાં B. આત્માનો ઘર્મ નિશ્ચયપણે હોય અને વ્યવયસ્પણે પણ શ્રેય તે બતાવવાનાં C. વસ્તુસ્વક્ષની એકાંત માન્યતાનો નિષેઘ કર્ણવવાનાં D. સમ્યક્ એકાંત એવા નિજપત્ની પ્રાપ્તિ કરાવવાનાં ૭. આત્માની ઈષ્ટ એ કયા ગુણની પર્યાય છે? A. એકલાં જ્ઞાનની B. જ્ઞાન સહિત જ્ઞાન-શ્રદ્ધાન બેયની C. જ્ઞાન-શ્રદ્ધાનપૂર્વક જ્ઞાન-શ્રદ્ધાન-ચાસ્ત્રિ ત્રણેયની D. એકેય ગુણની પર્યાય નથી. પોતાની સાચી ઓળખ કેકિમત કઈ ૮.[ ] તે?. A. પોતાના નામ અને નામનાથી B. પોતાનાં દ્રવ્યસ્વભાવ અને તેની ઈષ્ટથી C. પોતાનાં પર્યાયસ્વભાવ અને તેનાં સામર્થ્યથી D. પોતાની સત્તા અને સંપતિથી કઈ દૃષ્ટિ સભ્ય છે? A. એકલી પર્યાયને જોનાર પર્યાયષ્ટિ B. એકલાં દ્રવ્યને દેખના દ્રવ્યષ્ટિ C. દ્રવ્ય-પર્યાય બન્નેને એકસાથે જોનારી પ્રમાણઈષ્ટ D. જગતનો બઘાં જીવોનું ભલું ઈચ્છનાર્થ પરમાર્થષ્ટિ ૨૦. પોતાની મામદશા કેવી દેતી નથી? ૧૦. || A. ઈષ્ટનો વિષય B. વિભાવ C. સાપેક્ષ D. દુ:ખરૂપ ૨૨. પોતાની ભલાઈ શેમાં છે? ૧૧.|| A. પોતાને પરમાત્માપણે સ્વીકારવામાં B. પોતાને પામસ્પણે માનવામાં C. પોતે સ્વભાવથી પરમાત્મા અને પર્યાયથી પામર છે એમ બન્ને બાબતોનો સ્વીકાર કરવામાં D. મઢવીદપ્રગટપમાત્માની ભકિત કર્વામાં ૨૨. પોતાનો પુરુષાર્થ કઈ રીતે પ્રવર્તે છે? ૧૨.|| A. પોતાના જ્ઞાનમાં પરમાત્માસ્વભાવનો વિવેક શ્વાથી B. પોતાના જ્ઞાનમાં પામગ્દશાનો વિવેક કરવાથી C. પોતાની પામર્દશાનો અસ્વીકાર કરવાથી D. પોતાનાં પરમાત્મસ્વભાવનો સ્વીકાર કવાથી કયા પ્રકારનાં જ્ઞાન વડે પોતાની પામદશામાં પણ માત્મસ્વભાવને ૧૩.|| ઓળખી શકાય છે? A. કેવળજ્ઞાન B. પ્રમાણજ્ઞાન C. શ્રુતજ્ઞાન D. અવધિજ્ઞાન ૬, ૨૩.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy