________________
uuuuuuuuuuuuuuuuuu||||||
પતિ TIC SCISSC SC 22 ( 20 ) 14 OCT 27/JCO QUICK SCOOTES COID
પ્રકરણ : ૨ ‘હું પરમાત્મા છું કઈ રીતે? તે માટે દ્રવ્યદૃષ્ટિનો મહિમા દર્શાવતા
પૂજ્ય બહેનશ્રી ચંપાબેનનાં વચનો દ્રવ્ય અને પર્યાય બન્ને સમાજ કોટિનાં નથી. દ્રવ્યની કોટિ ઊંચી જ છે, પર્યાયની કોટિ જાન જ છે. એરિણામ તન્મ ઉમર – જ્ઞાચ8 (૬ભ્ય) ઉમર – દષ્ટિ તે જ સમ્યક્ દષ્ટિ છે. સાધક જીલી હષ્ટ પરંતર શુદ્ધાત્મદ્રવ્ય ઉપર હોય છે, છતાં સાધક જાણે છે બધાંજે; - તે શુદ્ધ - અશુદ્ધ પર્યાયોને જાણે છે અને તે ભણતાં તેમના સુખ-દુઃખરૂપ ભેદનનો, સાધ8-બાધકપણાનો ઇત્યાદિનો થિયેક વર્તે છે. જ્ઞાન બધાંનો અભિષેક કરે છે, તોપણ દષ્ટનો વિષય તો સદા એક બુથ જ્ઞાયક જ છે. તે કદી છૂટતો નથ. દ્રવ્યદષ્ટ યથાર્થ પ્રગટ થાય છે, તેને દષ્ટિના જોરમાં એકલો ગાયક જ - ચૈતન્ય જ ભાસે છે. હું તો લાયક તે જ્ઞાયક જ છું, નિઃશંક દાયક છું; વિભાગ ને હું કઠી એક નથી થયા; ડાયક છૂટો જ છે, આખું બ્રહ્માંડ ફરે તોપણ છૂટો જ છે. – આથો અચળ નિર્ણય હોય છે. દ્રવ્યદષ્ટ શુદ્ધ અંત:તને જ અવલંબે છે. તે એકેય ભેદને સ્પોકારતો નથી. ધ્રુવ સિવાય કોઈજે ગણકારતો નથી; અશુદ્ધ પર્યાયને નહિ, શુદ્ધ પર્યાયને જહ, ગુણભેદને નહિઆત્મા અનંત ગુણમય છે. અત્યંત ગુણમય એક નિત્ય રજતજ્ય – અપરણામી અભેદ એક દળ – તેમાં દષ્ટિ છે. પૂર્ણ નિત્ય અભેદનું જોર લાલ.
અનંત ગુણસ્વરૂપ અભેદ એક ચેતન દ્રવ્યનો જ – અખંડ પરમાત્મદ્રવ્યનો જ – આશ્રય કરવો, તેનું જ શરણ લેવું, તેનું જ ધ્યાન કરવું, ત્યાં જ દષ્ટ હેલો, કે જેથી અનંત નિર્મળ પર્યાયો સ્વયં ખોલી ઊઠે. દ્રવ્યદષ્ટ હોય તો પછી કાવ્યમાં જે જે હોય તે પ્રગટ થાય જ, અનંત કાળમાં અનંત જીયોએ આ રીતે દ્રશ્ય ઉપર દષ્ટ સ્થાપને અનંત વિભૂતિ પ્રગટ કરી
GOOGಂಡರಿಂಯಿಂಗರೂಡಂಗಡಿಯಿಂಉಂಉಂಗM
ವಿಂಗಡಿಗೌಂಡಗೊಡೆಗೆ ಹೊಂದೊಗೆಯಿಂಹೆರಿಗೆಗಡೆ
IIIIIIIIIIII IIIIIIIIIIIIIIII IIIIIIIIIIIIIIIIIIIIII.
(1ગ્ગદર્શિ ) હું તને જે જે હું છો તેવો જ હું પ્રગટ થઈશ. તું મોટો તેજાવડેજ છો. (બહેનશ્રીનાં વચનામૃત નં. ૨૧, ૨૧૬, ૩૫, ૩૧૫, ૩૪૪, ૩૫૩, ૩૭૬, ૩૮૯, ૩૬૩, ૪00માંથી સંકલિત અંશો)
DODGO
- વડીલ OE OCCC GOCSR