SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૦૪( પ્રકરણ-૭: “પરમાત્મા છું' હદયગત થવાનું ફળ ) ગેસ PIIf ભાવાર્થ: મૂર્ખ મનુષ્ય શરીરને જ પોતાપણે આ સિદ્ધાંતને હૃદયગત કરતાં મળતાં લૌકિક માની શરીર અને ઈન્દ્રિયવિષયોની આર્માતના દૂરોગામી ફળ તરીકે કોઈવાર મહાન પુણ્યોદયે ડાળે ય વિષયભોગો ભોગવવાની ભાવના | પ્રાપ્ત થતાં ચક્રવર્તીપદ, ઈન્દ્રપદ જેવી ઉચ્ચ રાખીને શરીરને સ્વસ્થ અને સુંદર શખવાના ઉપાયો કરે છે. (તોપણ તેનું શરીર સ્વસ્થ અને સુંદર પદવીઓની પ્રાપ્તિ પણ થાય છે. રહેતું નથી, પણ તંત્વજ્ઞાની પુરુષ શરીરથી ભિન્ન પોતાના પરમાત્મસ્વભાવમાં જ પોતાપણું સ્થાપન શરી૨ અને ઈન્દ્રયવિષયોથી છૂટવાની ભાવના 2 ઉપસંહાર – ભાવીને શરીર પ્રત્યે ઉપેક્ષા અને ઉદાસીનતા ધરાવે છે. (તોપણ તેનું શરીર સ્વસ્થ અને સુંદર રહે છે.) ‘હું પરમાત્મા છું' એ એક પારમાર્થિક સર્વગ્રાહી (સમાધિતંત્ર : ગાથા ૮૨) | સિદ્ધાંત છે. આ સર્વગ્રાહી સિદ્ધાંતને હૃદયગત કરવાનું ફળ પણ સર્વગ્રાહી અને મહાન છે. આ ( D.. ભૌ0િ 0 0ામી ) ફળને પારમાર્થિક અને લૌકિક એમ બે મુખ્ય વિભાગમાં દર્શાવી શકાય છે. આ ભવમાં મોડેથી મળતા કે પરભવમાં આ સિદ્ધાંત પારમાર્થિક છે તેથી તેનું પ્રયોજન પ્રાપ્ત થતા લોકિક ફળને લો પારમાર્થિક ફળનું છે. અને તેનું પારમાર્થિક ફળ ફળ કહે છે. અલૌકિક અને અચિંત્ય છે. પારમાર્થિક ફળને ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરતાં તત્કાળ અને દૂરોગામી એમ બે વિભાગમાં દર્શાવી લૌકિક મોડેથી મળતા ફળમાં પંડિત મરણની પ્રામિ શકાય છે. પારમાર્થિક તત્કાળ મળતાં ફળમાં છે. આ ભવનું આયુષ્ય પુરું થઈ શરીરનો વિયોગ સમ્યક્ત્વ-સન્મુખતા, મોહની મંદતા, જ્ઞાનની થવો તે મરણ છે. શાંતિ કે સમાધિપૂર્વક થતાં નિર્મળતા, ઉપયોગની સૂક્ષ્મતા, ચિત્તની સ્થિરતા, મરણને પંડિત મરણ કહે છે.. કષાયની મંદતા, વિષયોની વિરકતતા, પરિણામોની વિશુદ્ધિ મુખ્ય છે. પારમાર્થિક આ સિદ્ધાંતને હૃદયગત કરતાં પરભવમાં મળતાં દૂરોગામી ફળમાં સમ્યગ્દર્શનથી માંડીને સિદ્ધદશા લૌકિક ફળમાં ઉચ્ચ કોટિના સ્વર્ગના અને સુધીની પ્રાપ્તિ છે. મનુષ્યના ભવ છે. મનુષ્યના ભવમાં પણ આત્મહિતને અનુકૂળ હોય એવી કર્મભૂમિ, ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાથી આર્યક્ષેત્ર, પાંચ ઈન્દ્રયો અને મનની પૂર્ણતા, આનુસંગિક બાબત તરીકે કે પુણ્યના પ્રતાપે વગર ઉત્તમકુળ, પુણ્યનો ઉદય, નીરોગી કાયા, લાંબુ પ્રયોજને આપમેળે પ્રાપ્ત થતાં સાંસારિક ફળને આયુષ્ય. ઉત્તમ બુદ્ધિ, વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રની લૌકિક ફળ કહે છે. તે પણ તત્કાળ અને દૂરોગામી પ્રામિ, સાક્ષાત્ જ્ઞાનીની દેશના જેવી ઉત્તરોતર એમ બે પ્રકારનું છે. તત્કાળ મળતાં લૌકિક ફળમાં ઉત્કૃષ્ટ અને દુર્લભ બાબતોની પ્રાપ્તિ થાય છે. મુખ્યત્વે દુર્ભાવના દૂર થીય, સમાધાનવૃતિ અનો સ્વર્ગના ભાવમાં પણ આત્મહિતને અનુકૂળ સહનશીલતા કેળવાય, ધૈર્યબળ ધારણ થાય, વૈમાનિક દેવની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિશાળી બનાય, લઘુતાગ્રંથિ ન રહે, પુણ્યની પ્રાપ્તિ થાય તેમ જ શરીર સ્વસ્થ અને સુંદર રહે
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy