SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ R 1 ( “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા )૧૬૩( સુખાદિ સામર્થ્યથી ભરચક ભરેલો ભગવાન છે. તેથી પોતાના સુખ માટે પરવિષયોની કોઈ અપેક્ષા ૧.૧.૪. પરિણામોની વિશુદ્ધ હોતી નથી. વળી પર વિષયોમાં સુખ હોતું જ મોસંગ-દ્વેષાદિ વિકારી ભાવોની ચિંતા નથી. અને હોય તોય તે પોતાનામાં આવતું નથી. આ રીતે પોતાને પરમાત્મસ્વભાવપણે સ્વીકારતાં નિવૃત્તિને કારણે થતી પરિણામોની મોહ ટળે છે અને પરવિષયોમાં સુખ-બુદ્ધિ રહેતી આશકે ને તેની વિશુદ્ધ કહે છે. નથી. તેથી વિષયો પ્રત્યેની ઉપેક્ષા થતાં વિષયોની અંજ્ઞાની જીવ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વિરકતતા આવે છે. જેવા પાપભાવો, વિષય - કષાયના વિકારી ભાવો અને વેપાર-ધંધાના વિકલ્પોથી ઘેરાયેલો રહી અનાદિ અજ્ઞાની જીવ પરવિષયોમાં પોતાનું સુખ પોતાના પરિણામોને નિરંતર કલુષિત કરતો રહે માની વિષયોની આસક્તિ ધરાવે છે. પણ જો તો છે. આ પરિણામોની કલુષિતતાને ઓછી કરવી તે પોતાના પરમાત્મસ્વભાવને ઓળખે તો તેને તેની વિશદ્ધિ છે. જણાશે કે સુખ પોતાના સ્વભાવમાં જ છે અને | પરવિષયોમાં બિલકુલ નથી. પોતાના પરિણામોની વિશુદ્ધિ અંદરમાં પોતાના પરમાત્મપરમાત્મસ્વભાવનો સંવેદનપૂર્વક સ્વીકાર થતાં જ સ્વભાવના સ્વીકારથી અને બહારમાં એ પરમાત્મસુલભ વિષયો પણ રુચતાં નથી. અને જેને | સ્વભાવની ઓળખાણ કરાવનાર વીતરાગી દેવવિષયો રુચતાં નથી તેને પોતાના ગુરુ-શાસ્ત્રના આશ્રયથી છે. આ સિવાય જગતના પરમાત્મસ્વભાવનો સ્વીકાર પણ હોય જ છે. બીજા બધાંય સ્થાનો પોતાના પરિણામોની અશુદ્ધિ આચાર્યશ્રી પૂજ્યપાદના શબ્દોમાં– જ કરાવે છે. મોહની તીવ્રતાના કારણે પરિણામોની અશુદ્ધિ અને મોહની મંદતાના કારણે તેની વિશુદ્ધિ (અનુષ્ટ્રપ) છે. આ મોહની મંદતાનો એક માત્ર ઉપાય यथा यथा समायाति, संवितौ तत्त्वमुत्तमम् । વીતરાગી દેવ-ગુરુ-શાસ્ત્રના શરણે પોતાના તથા તથા ન રોન્ત, વિષયા: [cમા ઝંપ || | પરમાત્મસ્વભાવની ઓળખાણમાં છે. યથા યથા ન રોવત્તે વિષયા: રાdia | ‘હું પરમાત્મા છું' સિદ્ધાંતને હૃદયગત કરવાના તથા તથા રાતિ, સંવિતૌ dr[[dARI || ફળમાં મિથ્યાત્વ અને મોહની મંદતા, જ્ઞાનની નિર્મળતા, ઉપયોગની સૂક્ષ્મતા, ચિત્તની સ્થિરતા, ભાવાર્થ : જેમ જેમ ઉત્તમ તત્ત્વસ્વરૂપ પોતાનો કષાયની મંદતા અને વિષયોની વિરકતતા હોય પરમાત્મસ્વભાવ સંવેદનમાં આવતો જાય છે તેમ છે, તે આપણે જોઈ ગયા છીએ. આ બધાના કારણે તેમ સુલભ વિષયો પણ રચતા નથી. અને જેમ જેમ સુલભ વિષયો રચતા નથી તેમ તેમ પોતાના પરિણામોની વિશુદ્ધતા પણ હોય છે. પોતાના સંવેદનમાં પોતાનું ઉત્તમ તત્વસ્વરૂપ પરમાત્મસ્વભાવનો આશ્રય પરિણામોની સંપૂર્ણ પરમાત્મવભાવ આવતો જાય છે. શુદ્ધિનું કારણ છે અને તેની સમજણ આંશિક શુદ્ધિનું (ઈબ્દોપદેશ : ગાથા ૩૭,૩૮). કારણ છે. તેથી પરમાત્મસ્વભાવનો સ્વીકાર કરાવનાર આ સિદ્ધાંતના કારણે પરિણામોની વિશુદ્ધિ હોય તે સમજી શકાય છે.
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy