SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા B. ભાવશસ્ર C. ખૂરપી D. બધાં પ્રકારના શસ્ત્રોના ત્યાગ કરવાથી ૪. કંદી ભાવના થસવનારે જીવ કેવો ક્ષેતો નથી ? ૧૪. હ. સ્પર્શેન્દ્રિયના વિષયમાં આમત B. ભાંડ જેવા હાસ્યવચન બોલનારો C. કંદર્પ દેવ જેવી કાયચેષ્ટા કરનારો D. વિકથા અને અસત્ય વચનો વડે અન્યને ભભૂત કરનાણે ૧૫. ૫. ક્યા પ્રકારનો માયાચાર સૌથી મોટુંપાપ છે? A. ગ્રાહકને ભાવતાલ અને તોલમાપમાં છેતરવા B. ન્યાય કોર્ટમાં સત્ય બોલવાના સોગંદ લઈને ખોટું બોલવું. C. મનમાં કાંઈક હોય, વાણીમાં વળી જુદું, વર્તનતો સાવ વિપરીત D. દેવ-ગુરુની બાથી પ્રશંસા કરવી અને અંદથી અવર્ણવાદનો ભાવ ખવવો ૬. અભિયોગ ક્રિયામાં કોનો સમાવેશ નથી ? ૧૬. A. મંત્ર-તંત્રાદિકના પ્રયોગ કરવાવા B. મનોરંજન અને પ્રભાવક વાક્છટા વડે લોકોનો આકર્ષવા C. પૈસાવાળાની પ્રશંસા કરવી D. કુદેવ-ગુરુની ઉપાસના નીચેના પ્રશ્નોના એક કે બે વાક્યમાં જવાબ આપો ૧. યથાર્થ ભાવના કોને કહે છે ? દે. ક્યા પરિણામની સાથે નૃત વાચેલ છે ? ૩. અવળો પુરુષાર્થ કોને કહે છે ? ૪. આહિતની ભાવના એટલે શું ? ૫. કયા પ્રકારના પુરુષાર્થ વિના તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત થતા નથી ? ૬. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવાના કારણોને કયા બે વિભાગમાં દર્શાવી શકાય છે ? ૭. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવાના મુખ્ય કારણો કોને કહે છે ? ૧૪૯ ૧૭. ૧૭. આસુરી વૃત્તિમાં કોનો સમાવેશ નથી ? A. નિમિત્તસાન જેવી વિદ્યાનો ઉપયોગ કરી આજીવિકા ચલાવવી B. ગાયનો વિવેક ન સત્રો . મોસ માામોની ખુશામત કરવીવી D. ભવોભવ ચાલે તેવી તીવ્ર વૈરભાવના સુખવી ૧૮. આસુરી ભાવનાને મારે ાવનાર કોણ છે? ૧૮.[ B. ધૃતિબલભાવના D. શુભભાવના A. સત્ત્વભાવના . અસુક્કુમાર વ ૧૯. સંમોહિની ભાવનાવાળો જીવ કેવો ક્ષેતો નથી ? સૈદ્ધાંતિક પ્રશ્નો ૧૯. A. મિમત્વ અને મોટથી મોહિન B. અનેકની વચ્ચે પણ પોતાને એકલો માનનાર મોક્ષમાર્ગથી વિક વર્તનાદર ૮. D. સન્માર્ગમાં દૂષણ દેખી ઉન્માર્ગનો ઉપદેશ કાર . ‘હું પરમાત્મા છું’જેવા સિદ્ધાંતને હૃદયગત ન ૨૦. થવા દેતા સઘળા કમ્પોને દૂર કરી તેને યંગાત કરનાર માસ્ટર કી કઈ છે ? A. પોતાના પરમાત્માને ઓળખવાનો અભ્યાસ કરવો B. પરમકૃપાળુ પરમાત્માના શામાં જવું . સભ્યની સેવા ચાકરી કરવી D. 'હું પરમાત્મા છું'નું સ્ટેચ્યુ ત્તત કરૈ સખયું ૮. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતો હૃદયગત ન થવાના મુખ્ય કારણો કયા છે ? ૯. સ્વચ્છંદ કોને કહે છે ? ૧૦. સ્વચ્છંદ માડવા માટેસૌથી ઢિયાતી કઈ ચીજ છે ? ૧૨. આલોકની અલ્પ પણ સુબેચ્છા એટલે શું ? ર. સંસાર અને મોક્ષનો માર્ગ પરસ્પર કેવો છે ? ૩. આત્માર્થીપણાની આવશ્યક્તા શા માટે છે? ૨૪. તીર્થકર જેવા મઢનુભાવો સાંસારિક સાનૂકૂળતાઓ હોવા છતાં તેનો ત્યાગ શા માટે કરે છે ? ૫. દૈન્યતા એટલે શું ?
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy