SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ 0િ , ( પ્રકરણ-૧ઃ “હું પરમાત્મા છું એક સર્વગ્રાહી સિદ્ધાંત ) ૯ ( પતિ કરવામાં આવ્ય દ્વારા કોઈ પણ દ્રવ્યો ઉપરોક્ત દરેક સિદ્ધાંતની ચર્ચા આ નીચે કરવામાં અભિનપણે હોય છે. તેથી આ છયે કારકો પોતાને આવે છે. તેમાં સૌ પ્રથમ જે તે સિદ્ધાંતની વ્યાખ્યા, તે જ આધીન હોવાથી દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તેથી વ્યાખ્યાની સમજૂતી, ‘હું પરમાત્મા છું'સિદ્ધાંતમાં તેનો કોઈ પણ દ્રવ્યનો કે પોતાનાં આત્માનો અન્ય કોઈ સમાવેશ કઈ રીતે છે ? અને અંતમાં કોઈ કાવ્ય દ્વારા કર્તા-હર્તા હોતો નથી. બાહા કારકોથી નિરપેક્ષ સારભૂત કથન કરી સમાપ્તિ કરવામાં આવી છે. દ્રવ્યસ્વરુપની આવી સ્વાધીનતા એ જ દ્રવ્યની C) ૧. દ્રવ્યની સ્વતંત્રતા (0) સ્વતંત્રતા છે. દરેક દ્રવ્ય પોતાના સ્વભાવથી કોઈનાં દ્રવ્યની સ્વતંત્રતા એ દ્રવ્યના પોતાના સ્વભાવથી તાબામાં ન ોય તેવું સ્વાધીન હોય છે. છે. દ્રવ્ય પોતાના સ્વભાવથી પરમાત્મસ્વભાવે છે. સ્વભાવની આવી સ્વાધીનતાને ‘દ્રવ્યની આ પરમાત્મસ્વભાવની સમજણ એ જ “હું સ્વતંત્રતાનો સિદ્ધાંત' કહે છે. પરમાત્મા છું' સિદ્ધાંતની સમજણ છે. તેથી દ્રવ્યની સ્વતંત્રતા એ જૈન દર્શનનો મુખ્ય અને દ્રવ્યની સ્વતંત્રતા’ અને ‘હું પરમાત્મા છું' એ બને મૂળભૂત સિદ્ધાંત છે. દરેક દ્રવ્ય અનેકાંતસ્વરુપી પરસ્પર અવિનાભાવી છે. હોવાથી તે પોતાનાં સ્વભાવથી જ કાયમ ટકીને “હું પરમાત્મા છું' સિદ્ધાંત પોતે પોતાનાં કાયમ પરિણમે છે. કાયમ ટકવાનાં કારણે પોતાની સ્વભાવથી પરમાત્મા છે એમ દર્શાવે છે. પરમાત્મા હયાતિ અને કાયમ પરિણમવાનાં કારણે પોતાની હોય તે સ્વતંત્ર જ હોય. જે પોતાને પરમાત્મપણે કોઈને કોઈ કામગીરી હોય છે. તેથી તેની હયાતિ માને તે પોતાની સ્વતંત્રતાને સ્વીકારે. સ્વતંત્રતાની અને પરિણમન માટે કોઈની અપેક્ષા કે તાબાગીરી સ્વીકારથી જ પરમાત્મદશા પ્રગટે. સ્વતંત્રતા વિના હોતી નથી. દ્રવ્યનું સ્વરુપ જ એવું છે કે તેની પરમાત્માપણું સંભવતું નથી. પોતે પોતાનાં કોઈપણ બાબત માટે અન્ય કોઈ સાધનની જરૂર સ્વભાવથી પરમાત્મા હોવાથી પોતાના સ્વભાવથી હોતી નથી. પોતે અકારણપારિણામિક પદાર્થ છે જ સ્વતઃ ટકે છે અને સ્વતઃ પરિણમે છે. તેથી તેથી પોતાનાં કોઈ કાર્ય માટે અન્ય કોઈ કારણ પોતે કોઈને આધીન કે તાબામાં ન હોય તેવું સ્વતંત્ર નથી. પોતાનાં કાર્ય માટે અન્ય કોઈ કર્તા નથી. રીતે ટકતું અને પરિણમતું દ્રવ્ય છે. આ કારણે હું પોતાનાં કાર્યોની ક્રિયા માટે અન્ય કોઈ કારક નથી. પરમાત્મા છું' સિદ્ધાંતમાં દ્રવ્યની સ્વતંત્રતાનો કોઈપણ કાર્યની ક્રિયા સાથે સંબંધ ધરાવનારા સિદ્ધાંત સહજપણે સમાવેશ પામે છે. કર્તા, કર્મ,કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, ‘હું પરમાત્મા છું'નો નાદ સમસ્ત જગતમાં એ છ કારકો હોય છે. આ જ કારકો જ પોતાનાં ગજાવીને તેના દ્વારા વર્તમાન કાળમાં દ્રવ્યની કોઈપણ કાર્યની ક્રિયા માટેની વ્યવસ્થા, પ્રબંધ, સ્વતંત્રતાની ઘોષણા કરનાર પૂજ્ય ગુરુદેવશ્રી યોજના, આયોજન કે ગોઠવણ હોવાથી તે જ કાનજીસ્વામીએ દ્રવ્યની સ્વતંત્રતાનો સિદ્ધાંત પણ પોતાનું તંત્ર છે. આ કારકો દ્રવ્યને પોતાને આધીન સમજાવીને પ્રસિદ્ધ કરેલો છે. તેમ કરીને તેમણે હોય તો તે દ્રવ્યની સ્વતંત્રતા કહેવાય છે. શાસનનાયક ભગવાન શ્રી મહાવીરની પરંપરાથી નિશ્ચયથી આ છયે કારકો એક જ દ્રવ્યમાં
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy