SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ )૧૩૨( પ્રકરણ-૫ : “હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત થવાનો ક્રમ ) ૩૬. પણ ગુરુ કોને કહે છે ? ૨૯. ઉપનયની સમજૂતી આપો. ૩૭, પણNeગુરુનો ઉપદેશ પ્રમાણે કોને કહે છે ? ર૦. હું પરમાત્મા છું' એ સિદ્ધાંતને અનુસરીને થતો ઉપાય ૩૮. ભાવભાસન કોને કહે છે ? સમજાવો. ૩૯. સંવેદન કોને કહે છે ? ર?. નિગમનની સમજૂતી આપો. ૪૦. હૃદયગતપણું કોને કહે છે ? રર. પરીક્ષાના સમાનાર્થી નામો આપી તે દરેકની સમજૂતી નીચેના પ્રશ્નોનોના વિસ્તત જવાબ આપો આપો. ૨. તત્ત્વજ્ઞાનની બાબતમાં ઉત્તરોતર વિરલમાં સમજાવો. | ર૩. પ્રયોજનભૂત સિદ્ધાંતોની પરીક્ષા શા માટે અને કઈ ૨. દર્શનોપયોગની સમજૂતી આપો. રીતે કરવી ? ૩. અવગહની સમજૂતી આપો. ર૪. પરીક્ષા વિના આજ્ઞાનુસારી થઈને સિદ્ધાંતોને સ્વીકારીએ ૪. ઈઢાની સમજૂતી આપો. તો શો વાંઘો આવે ? ૫. અવાયની સમજૂતી આપો. પ. સિદ્ધાંતોની પરીક્ષા કરતાં ન આવડે તો શું કરવું? ૬. ઘારણાની સમજૂતી આપો. ર૬. સિદ્ધાંતોની પર્ણક્ષા કરવામાં કાચા હીએ તો શું કરવું? ૭. સ્મૃતિની સમજૂતી આપો. ૭. તત્ત્વજ્ઞાનના સિદ્ધાંતોની પરીક્ષા કરવામાં સફળ થયા ૮. પ્રત્યભિજ્ઞાનની સમજૂતી આપો. છી એ તે કેમ ખબર પડે ? ૯. શા માટે વસ્તુના અને કાંતસ્વક્સને ન સ્વીકારનાર માટે ર૮. આગમ પ્રમાણની સમજૂતી આપો. પ્રત્યભજ્ઞાનની સંભાવના નથી ? | ર૯. પરમગુરુના ઉપદેશ પ્રમાણની સમજૂતી આપો. ૨૦. વ્યાધિને બીજા કયા નામોથી ઓળખવામાં આવે છે? | ૩૦. હું પરમાત્મા છું' એ સિદ્ધાંત કઈ રીતે પરાપર ગુરુના શા માટે ? ઉપદેશ પ્રમાણથી પ્રભાણાભૂત છે? ૨૨. વ્યાપિની સામાન્ય સમજૂતી આપો. ૩૨. ભાવભાસનની સમજૂતી આપો. ૨૨. સમવ્યાધિ અને વિષમ વ્યાધિની સમજૂતી આપો. ૩૨. સિદ્ધાંતની પરીક્ષા વિના તેનું ભાવભાસન કેમ થતું ૨૩. પારદશાના સાઘન વડે પરમાત્માસ્વભાવના સાધ્યની નથી ? સિદ્ધિ માટે વ્યાખનું સમર્થન કરવાના પ્રકારે સમજાવો. ૩૩. સિદ્ધાંતનો ભાવ બરાબર ભાસે તે માટે શું કરવું ? ૨૪. અનુમાનની સામાન્ય સમજૂતી આપો. ૩૪. સંવેદન વિશેની સમજૂતી આપો. ૫. સ્વાર્થ અનુમાનના પ્રકાર અને તેની સમજૂતી આપો. ૩૫. સંવેદનના મહત્વ વિષે પૂજ્ય બહેનશ્રી ચંપાબેન શું કહે છે? ૨૬. 'હું પરમાત્મા છું. કારણ કે હું સીમંઘ-ભગવાનની જાતનો ૩૬. 'હું પરમાત્મા છું' એ સિદ્ધાંત હૃદયગત થતા શું પ્રતિભાસે છે ? છું આ વિઘાનનું પરર્થ અનુમાનના પાંચેય અવયવોમાં | ૩૭. 'હું પરમાત્મા છું' એ સિદ્ધાંત હૃદયગત થવાનું ફળ શું છે? વર્ગીકરણ કરી આપો. ૩૮. કયા પુરુષ પોતાના જીવનને સફળ બનાવે છે? ૧૭. હેત્વાભાસ એટલે શું ? તેના પ્રકાર આપી દરેકની સમજૂતી | નીચેનાનો તફાવત આપો. આપો. ૧. વ્યાપ્તિ અને અનુમાન ૨૮. સીમંઘરભગવાન પરમાત્મા છે અને હું પણ તેમની . પરીક્ષાપૂર્વકનો નિર્ણય અને ભાવભાસન જાતનો હોવાથી હું પણ પરમાત્મા છું -આ ઉદાહરાની | ૩. નિર્વિકલ્પ સંવેદન અને વિકલ્પ સંવેદન સમજૂતી આપો. આમÍક્રિયા માટે અનિવાર્ય છે શરતો છે. ૧. પશ્નમાં હેતુની હાજરી હોવી જરૂરી છે. અને ૨. હેતુની સાથ સાથે વ્યામિ જરૂરી છે. ઉપરની બને શરતોનું પાલન થતું હોય તો તેના આધારે “પક્ષમાં સાધ્યની હાજરી છે. એવું જ જ્ઞાન થાય તે અનુમાનક્રિયા દ્વારા મેળવવાયેલું પાન કહેવાય છે. પક્ષમાં હેતુની હાજરી છે એવું સમજી શકાય તો અને તો જ અનુમાનકિયાનો આરંભ થઈ શકે છે. હેતુ દ્વારા ગુરુશિષ્યને એમ જણાવે છે કે પદ્મમાં સાથની હાજરી સાબિત કરવા માટે પશ્નમાં તુની હાજરી અને તુમાં સાધ્યની વ્યામિ જરૂરી છે. આ પ્રમાણે ખરેખર છે એવું આપણે સમજી શકીએ તો જ આપણે અનુમાનક્રિયામાં આગળ વધી શકીએ છીએ. (પ્રકરણ-૫: હું પરમાત્મા છું સિદ્ધાંત હદયગત થવાનો કમ પાના નંબર ૧૧માંથી)
SR No.009135
Book TitleHu Parmatma chu
Original Sutra AuthorN/A
AuthorSubhash Sheth
PublisherUSA Jain Swadhyay Mandir Songadh USA
Publication Year2010
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size68 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy