________________
જ્ઞાનમંજરી
કર્મબંધનું અને સંસારપરિભ્રમણનું કારણ જે કર્મક્ષયનું અને પરંપરાએ મુક્તિનું મહારાજશ્રીએ યોગશાસ્ત્રમાં કહ્યું છે કે -
૫૮૩
અને બીજા આત્મિક ગુણોના સુખે સુખી છે કે કારણ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય
સર્વસમૃદ્ધષ્ટક - ૨૦
पुंसामयत्नलभ्यं ज्ञानवतामव्ययं पदं नूनम् । यद्यात्मन्यात्मज्ञानमात्रमेते समीहन्ते ॥ ११ ॥ श्रयते सुवर्णभावं, सिद्धरसस्पर्शतो यथा लोहम् । आत्मध्यानादात्मा, परमात्मत्वं तथाऽऽप्नोति ॥१२॥
(યોગશાસ્ત્ર પ્રકાશ ૧૨, શ્લોક ૧૧-૧૨)
જો જ્ઞાની પુરુષો પોતાના આત્મામાં આત્મજ્ઞાન માત્રને જ ચાહે તો તેવા જ્ઞાની પુરુષોને અવ્યયપદ (મુક્તિપદ) વિના પ્રયત્ને જ લભ્ય બને છે. જેમ સિદ્ઘરસના સ્પર્શમાત્રથી લોઢું સુવર્ણપણાને પામે છે. તેમ આત્મા આત્મધ્યાનથી પરમાત્મપદને પામે છે. આ રીતે આત્મામાં જ આત્માની ગુણાત્મક સર્વ-સમૃદ્ધિ ભરેલી છે. II૨॥
હવે મુનિમહારાજા આત્મગુણની સંપત્તિ વડે ચક્રવર્તી તુલ્ય પણ છે. તે સમજાવે
विस्फारितक्रियाज्ञान- चर्मच्छत्रो निवारयन् । मोहम्लेच्छमहावृष्टिं, चक्रवर्ती न किं मुनिः ॥३॥
*
ગાથાર્થ ઃ- સમ્યક્રિયા અને સમ્યજ્ઞાન રૂપી ચર્મરત્ન અને છત્રરત્નનો કર્યો છે વિસ્તાર જેણે એવા મુનિ, મોહરાજા રૂપી મ્લેચ્છ લોકોએ કરેલા વરસાદનું નિવારણ કરતા શું ચક્રવર્તી નથી ? અર્થાત્ ચક્રવર્તી જ છે. IIIા
ટીકા :- “વિસ્તારિતેતિ'' મુક્ત્તિ:-સમસ્તાશ્રવિત: દ્રવ્યમાવસંવત:, નિં चक्रवर्ती न ? अपि तु अस्त्येव । किम्भूतः ? विस्तारितक्रियाज्ञानचर्मच्छत्र:- क्रिया च ज्ञानं च क्रियाज्ञाने, चर्म च छत्रं च चर्मच्छत्रे । क्रियाज्ञाने एव चर्मच्छत्रे क्रियाज्ञानचर्मच्छत्रे, विस्तारिते क्रियाज्ञानचर्मच्छत्रे येन सः विस्तारितक्रियाज्ञानचर्मच्छत्रः, इत्यनेन सत्क्रियोद्यतः सम्यग्ज्ञानोपयुक्तः । मोह एव म्लेच्छः, तस्य મહતી વૃત્તિ: મહાવૃષ્ટિ, તાં નિવારયન્ । મોહમ્તા:-ત્તરવઽનાથા: તત્વયુતमिथ्यात्वदैत्यकृता कुवासनावृष्टिः, ताम्, शुद्धसम्यग्दर्शननिवारितकुवासनाचयः मुनिः भावचक्रवर्तीव भासते ॥३॥
=