________________
તેથી તે અંગે કશું જ જણાવ્યા વિના હવે પછીનાં અધ્યયનોના પ્રવચનોશોનાં અવતરણોના પ્રકાશનનો અવસર વહેલામાં વહેલી તકે પ્રાપ્ત થાય એવી એકમાત્ર અભિલાષા સાથે વિરમીએ છીએ.
વિ.સં. ૨૦૬૭ શ્રા.વ. ૫, શુક્રવાર તા. ૧૯-૦૮-૨૦૧૧
લિ.
વ્યવસ્થાપકો શ્રી અનેકાંત પ્રકાશન જૈન રીલીજીયસ ટ્રસ્ટ