SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ આગમચાર– ઉતરાર્ધ 102 | લવણ સમુદ્ર | ૪ | ૪ | ૩પર | ૧૨૨ | ૨,૬૭,૯૦૦ ક્રોડા ક્રોડી | ધાતકી ખંડ | ૧૨ | ૧૨ | ૧૦૫૬ | ૩૩s | ૮,૦૩,૭૦૦ ક્રોડા ક્રોડી કાલદધિ સમુદ્ર | ૪૨ | ૪૨ | ૩૬૯૬ | ૧૧૭૮ | ૨૮,૧૨,૯૫૦ ક્રોડા ક્રોડી પુષ્પકર દ્વીપ | ૧૪૪ ૧૪૪ ૧૨૬૭ર | ૪૦૩૨ | ૯૬,૪૪,૪૦૦ ક્રોડા ક્રોડી | આત્યંતર પુષ્કર | ૭ર | ૭ર | ૩૩૬ ] ૨૦૧૬ | ૪૮,૨૨,૨૦૦ ક્રોડા ક્રોડી સમય ક્ષેત્ર ૧૩ર | ૧૩ર | ૧૧૬૧૬ | ૩૬૫૬ | ૮૮,૪૪,૭૦૦ ક્રોડા ક્રોડી, જ્યોતિષી વિમાનોનું માપ: નામ | આયામ-વિખંભ જાડાઈ | વાહક દેવ | ચંદ્ર વિમાન | ૫૬/૬૧ યોજન | ૨૮/૬૧ યોજના ૧૬૦૦૦) સૂર્ય વિમાન | ૪૮/૬૧ યોજન | ૨૪/૬૧ યોજન ૧૬000 ગ્રહ વિમાન | યોજન યોજન ૮૦૦૦ નક્ષત્ર વિમાન Oા યોજના | Oા ગાઉ ૪૦૦૦ તારા વિમાન | Oા ગાઉ | ૫૦૦ ધનુષ્ય | ૨૦૦૦ વૈમાનિક દેવોઃ દેવલોક પૃથ્વીપિંડ વિમાન ઉત્કૃષ્ટ | વિમાન અવધિ || યોજન | ઊંચાઈ | અવગાહના વર્ણ | વિષય ૧-૨ | ૨૭૦૦ | પ00 | ૭ હાથ | ૫ | ૧ નરક સુધી | ૩-૪ ૨૬૦૦ soo | દ હાથ | ૨ નરક સુધી ૫-૬ | ૨૫૦૦ | ૭૦૦ | ૫ હાથ | ૩ | ૩ નરક સુધી ૨૪૦૦ | ૮00 | ૪ હાથ ૪ નરક સુધી | ૯ થી ૧૨ ૯૦૦ | ૩ હાથ ૫ નરક સુધી નવરૈવેયક | ૨૨00 | ૧૦૦૦ ૨ હાથ | ૧ ૬/૭ નરક સુધી અનુત્તર વિમાન ૨૧૦૦ | ૧૧૦૦ ૧ હાથ | ૧ | ત્રસનાડી આધાર - પહેલો, બીજો દેવલોક ઘનોદધિના આધારે સ્થિત છે, ૩/૪/પ દેવલોક ઘનવાય પ્રતિષ્ઠિત ૬૭ ૮ ઉભય પ્રતિષ્ઠિત છે અને તેનાથી ઉપરના બધા દેવલોકો આકાશ પ્રતિષ્ઠિત છે. આકારભાવ– ૧/૩/૪/૯/૧૦/૧૧/૧૨ દેવલોક અર્ધચંદ્રમાના આકારે છે. ૫/૬/૭/૮ દેવલોક પૂર્ણચંદ્રમાના આકારે છે. આવલિકા બદ્ધ વિમાન ગોળ, ત્રિકોણ અને ચોરસ આમ ત્રણ આકારના ક્રમથી સ્થિત હોય છે. પુષ્પાવકીર્ણ-પ્રકીર્ણ વિમાનો વિવિધ આકારના વ્યુત્ક્રમથી વિખરેલા કૂળની જેમ હોય છે. અનુત્તર વિમાનમાં ગોળ અને ત્રિકોણ બે આકારના વિમાનો છે. આ સર્વ વિમાનો વિસ્તારમાં સંખ્યાતા અને અસંખ્યાતા યોજનાના છે. વિમાન સુગંધિત અને સુખદ સ્પર્શવાળા છે. સર્વ વિમાનો રત્નમય હોય છે. આઠમા દેવલોક સુધી એક સમયમાં જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ અસંખ્ય દેવો ઉત્પન્ન થાય છે. નવમા દેવલોકથી અનુત્તર વિમાન સુધી જઘન્ય ૧-૨-૩, ઉત્કૃષ્ટ સંખ્યાતા દેવો ઉત્પન્ન થાય છે. દેવોનું શરીર અને શ્વાસોચ્છવાસ સુગંધી હોય છે. દેવ અવધિજ્ઞાનથી ઊર્ધ્વદિશામાં પોતાની ધ્વજા સુધી અધોદિશામાં પૂર્વે કોષ્ટકમાં આપેલ પ્રમાણે અને તિરછી દિશામાં અસંખ્ય દ્વીપ સમુદ્ર સુધી દેખે છે. દેવોને ભૂખ તરસ લાગતી નથી. તેઓને હજારો વર્ષોથી આહારની ઈચ્છા થાય છે. વિકવણા :- દેવો સમાન અથવા અસમાન વિવિધ પ્રકારના સંખ્યાતા અથવા અસંખ્યાતા રૂપોની વિકર્વણા કરીને તેના દ્વારા યથેચ્છ કાર્ય કરી શકે છે. રૈવેયક અને અનુત્તરના દેવોમાં વૈક્રિય શક્તિ છે પરંતુ વૈક્રિય લબ્ધિનો પ્રયોગ કરતા નથી. રૈવેયક દેવોને મનોજ્ઞ શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શનું સુખ હોય છે. અનુત્તર દેવોને અનુત્તર શબ્દાદિનું સુખ છે. વિભૂષા :- દેવો અને દેવીઓ વસ્ત્રાભરણ રહિત પણ વિભૂષિત શરીરવાળા હોય છે અને વૈક્રિય દ્વારા વિવિધ આભૂષણો તથા વસ્ત્રોથી વિશેષ સુસજ્જિત શરીરવાળા થાય છે. રૈવેયક અને અનુત્તર વિમાનના દેવો આભરણ અને વસ્ત્ર રહિત હોય છે, છતાં પણ વિભૂષિત શરીરવાળા લાગે છે. જીવોની ઉત્પત્તિ - સર્વ જીવો દેવલોકમાં પૃથ્વીકાય રૂપે વાવતુ ત્રસકાય રૂપે, દેવ રૂપે, દેવી રૂપે અનેકવાર કે અનંતવાર ઉત્પન્ન થયા છે. દેવીનું કથન બીજા દેવલોક સુધી અને દેવોનું કથન ગ્રેવેયક સુધી જ સમજવું. અનુત્તર વિમાનમાં દેવ રૂપે જીવ એક કે બે વાર ઉત્પન્ન થાય છે, ત્યાં પણ જીવો પૃથ્વી આદિ રૂપે અનેક કે અનંતવાર ઉત્પન્ન થયા છે. સ્થિતિ આદિ :- નારકી, દેવતાની સ્થિતિ જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ, તિર્યચ, મનુષ્યની સ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ ૩ પલ્યોપમ. નારકી દેવતાની સ્થિતિ જેટલીજ કાયસ્થિતિ છે. તિર્યંચની અનંતકાલ(વનસ્પતિકાલ) છે. મનુષ્યની કાયસ્થિતિ ૩ પલ્યોપમ અને અનેક કોડ પૂર્વ સાધિક છે. નારકી, દેવતા અને મનુષ્યનું અંતર ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ, તિર્યંચનું અંતર અનેક સો સાગરોપમનું છે. અલ્પબદુત્વઃ- સર્વથી થોડા મનુષ્ય, તેનાથી નારકી અસંખ્યાતગુણા, તેનાથી દેવ અસંખ્યાત ગુણા, તેનાથી તિર્યંચ અનંત ગુણા છે. | ચાર પ્રકારના સંસારી જીવોની ત્રીજી પ્રતિપત્તિ સંપૂર્ણ .
SR No.009127
Book TitleAgamsara Uttararddha
Original Sutra AuthorN/A
AuthorTrilokmuni, Lilambai Mahasati, Others
PublisherTilokmuni
Publication Year2013
Total Pages292
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aagamsaar
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy