SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २४ અભિનવ ઉપદેશ પ્રસાદ-૩ વળી અરિહતના રચવન-જમ–દીક્ષા-કેવળ અને નીર્વાણ એ બધાં પણ કલ્યાણકારી હોવાથી કલ્યાણક કહેવાયા. તીર્થંકર નામકર્મ પણ પૂર્વભવે માં સત્તારૂપે અને અનિકાચીત રૂપે છે. મોક્ષગમનના ભવે ઉદરરૂપે અને નિકાચીત રૂપે હોવાથી તેનું સાક્ષાત ફળ એ ભવમાં જ મળવાનું છે-તે ફળ છે કણકે. અરિહત નામનું ફળ માતાને ચૌદ સ્વપ્ન થકી ગર્ભથી જ જય છે. વળી સિદ્ધપણું કે આચાર્ય પણું કુદરતી નથી અરિહંતપણું તે કુદરતી છે. તીર્થકર નામકર્મ એ કર્મની ૧૫૮ પ્રકૃતિમાં સમાવિષ્ટ છે તે જ અરિહંતપણાનું કુદરતી પણ સુચવે છે માટે જ તે જિન નમીયે ઉત્સાહ રે-ભવિકાછે કે માત્ર પૂજાને લાયક છે તેથી જ અરિહંત પણ નથી કહ્યું, ખીજડો પણ પૂજાય છે. તો શું ખીજડાની કિંમત વધી ગઈ ? અહીં તે પૂજાની યોગ્યતા તેના ગુણને કારણે છે–તે છે તેનું સર્વપણું, વાત નું માત્ર એક વિશેષણ વિચારો સર ! ક્યાં આવે છે ? 3 વિરામ સૂત્રમાં ના થરાદ-તે મોક્ષ માગે લઈ જનાર ઉત્તમ સાર્થવાહ છે. ધન્ના સાર્થવાહને ભવ-ઋષભદેવને પ્રથમ ભાવ છે. સાથે સાધુ મહામાં પણ સાર્થમાં વિચરી રહ્યા છે. ધના સાર્યવાહી તે વિસ્મરણ થઈ ગયેલું. અચાનક એક વખત યાદ આવ્યું કે અહીં મારા સાર્થમાં તે મુનિ ભગવંતે છે. તેમની મેં ખબર પણ ન રાખી, અતિ દુઃખ થયું તેને તુરંત ભાળ મેળવી, પહોંચે મુનિ પામે, સાધુના પગે પડી જઈ માફી માંગી. વહોરવા લઈ ગયે-મારે આંગણે સાધુ કયાંથી? સાર્થમાં મને આ લાભ કયાંથી ? આ રીતે ભાવપૂર્વક વહાવતા સાવને પામ્યા શ્રી ઋષભદેવનો જીવ – જે સાર્થમાં રહેલાને તરવાની બુદ્ધિ પ્રગટી તે જગતના સાર્થવાહ બન્યા અને પ્રભુ ના સ્થવાદ નું બિરૂદ પામ્યા. વળી પ્રભુ કેવા ? તે અર્થ જણાવવા ઉત્તમોત્તમ વિશેષણે થી તેની ઓળખ આપતા જણાવે કે કચરામા–સઘળા વાંછીતને પુરનારા, વળનાદ-જગતના નાથ–જેને નાથે કે ઘણી બનાવ્યા પછી કદી વૈધવ્ય ન આવે. એવા જગતનું [અભયદાનાદિ વડે રક્ષણ કરનાશ.
SR No.009107
Book TitleAbhinav Updesh Prasad Vyakhyano Part 03
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy